અમદાવાદમાં જુલાઈ મહિનાની શરૂઆતથી જ કોરોના પોઝિટિવ કેસ 200ની નીચે જ આવે છે. આથી હવે અન્ય શહેરોમાંથી સંક્રમિતો આવે અને શહેરમાં સંક્રમણ ના ફેલાય તે માટે શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ ઉપર આરોગ્ય ટીમને તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આથી હવે અમદાવાદ એએમસી દ્વારા શહેરમાં પ્રવેશવાના તમામ એન્ટ્રી પોઈન્ટ અને બસ મથકો પર કોવિડ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરાઇ રહી છે. બહારથી આવનાર મુસાફરોનું થશે સ્ક્રીનીંગ.
Related Posts
કલેકટર કચેરી ખાતે અનિશ્ચિત ધરણા પર બેસવાની ચીમકી
નર્મદામા ડેડીયાપાડા ના ધારાસભ્ય ના પ્રશ્નોનીસરકાર દ્વારા ધરાર અવગણના કલેકટર કચેરી ખાતે અનિશ્ચિત ધરણા પર બેસવાની ચીમકી તીકતે વાવાઝોડા નુકશાનીની…
જામનગર જિલ્લા વાલ્મિકી યુવા સંગઠનના પ્રમુખ તરીકે વિજયભાઈની કરાઈ નિમણુંક. જીએનએ જામનગર: ગુજરાત વાલ્મિકી યુવા સંગઠન જેના દ્વારા સમાજના…
કોરોનાકાળમાં માતા કે પિતાને ગુમાવ્યા હોય એવા વિદ્યાર્થીઓને બે વર્ષ વિનામૂલ્યે આપશે શિક્ષણ
અમદાવાદ શહેર શાળા સંચાલકોનો મહત્વનો નિર્ણય… કોરોનાકાળમાં માતા કે પિતાને ગુમાવ્યા હોય એવા વિદ્યાર્થીઓને બે વર્ષ વિનામૂલ્યે આપશે શિક્ષણ
