અમદાવાદમાં જુલાઈ મહિનાની શરૂઆતથી જ કોરોના પોઝિટિવ કેસ 200ની નીચે જ આવે છે. આથી હવે અન્ય શહેરોમાંથી સંક્રમિતો આવે અને શહેરમાં સંક્રમણ ના ફેલાય તે માટે શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ ઉપર આરોગ્ય ટીમને તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આથી હવે અમદાવાદ એએમસી દ્વારા શહેરમાં પ્રવેશવાના તમામ એન્ટ્રી પોઈન્ટ અને બસ મથકો પર કોવિડ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરાઇ રહી છે. બહારથી આવનાર મુસાફરોનું થશે સ્ક્રીનીંગ.
Related Posts
રાજુલા શહેરમાં ભેરાઇ રોડ પર હત્યાની કોશિષનો ગંભીર ગુનો કરી, નાસી જનાર આરોપીઓને ગણતરીની મિનીટોમાં પકડી પાડતી રાજુલા સર્વેલન્સ સ્કોડ…
અસ્થિર મગજના યુવાને જાતે ઝેરી દવા પીને આત્મહત્યા કરી.
નાંદોદ તાલુકાના મોવી બોરીદ્રા ગામના અસ્થિર મગજના યુવાને જાતે ઝેરી દવા પીને આત્મહત્યા કરી. રાજપીપળા,તા.21 નાંદોદ તાલુકાના મોવી બોરીદ્રા ગામના…
*અમરેલીમાં શ્રાવણીયો જુગાર રમતા ૧૦ ઇસમોને રોકડ રકમ તથા કુલ કિ.રૂા.૨,૮૮,૮૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી. ટીમ*
અમરેલી: તા.૦૯/૦૮/૨૦૨૦ નાં રોજ અમરેલી તાલુકા પો.સ્ટે., વિસ્તારમાં એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી તથા આગામી આવનાર જનમાષ્ટમી તહેવાર અનુસંઘાને પેટ્રોલીંગમાં હતા દરમિયાન…
