અમદાવાદમાં જુલાઈ મહિનાની શરૂઆતથી જ કોરોના પોઝિટિવ કેસ 200ની નીચે જ આવે છે. આથી હવે અન્ય શહેરોમાંથી સંક્રમિતો આવે અને શહેરમાં સંક્રમણ ના ફેલાય તે માટે શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ ઉપર આરોગ્ય ટીમને તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આથી હવે અમદાવાદ એએમસી દ્વારા શહેરમાં પ્રવેશવાના તમામ એન્ટ્રી પોઈન્ટ અને બસ મથકો પર કોવિડ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરાઇ રહી છે. બહારથી આવનાર મુસાફરોનું થશે સ્ક્રીનીંગ.
Related Posts
વેલનટાઇન ડે નિમિતે શાળામાં વિદ્યાર્થી માતા-પિતાનું પૂજન કરાવાવા શિક્ષણાધિકારીનો પરિપત્ર
14મી ફેબ્રુઆરીના વેલેન્ટાઇન ડેના દિવસે શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓ માતા-પિતાનું પૂજન કરીને પ્રમનો દિવસ મનાવશે. દેશભરમાં 14મી ફ્રેબ્રુઆરીએ લોકો ‘વેલેન્ટાઇન ડે’ની…
રિઝર્વ બેંકે ફરી વધાર્યો 0.50 ટકા રેપો રેટ મોંઘી થશે લોન-વધશે તમારી EMI હવે રેપો રેટ 0.50 ટકા વધીને 4.90…
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડવાના સમાચાર છે. તેમને દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી આપતા…
