અમદાવાદમાં જુલાઈ મહિનાની શરૂઆતથી જ કોરોના પોઝિટિવ કેસ 200ની નીચે જ આવે છે. આથી હવે અન્ય શહેરોમાંથી સંક્રમિતો આવે અને શહેરમાં સંક્રમણ ના ફેલાય તે માટે શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ ઉપર આરોગ્ય ટીમને તૈનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આથી હવે અમદાવાદ એએમસી દ્વારા શહેરમાં પ્રવેશવાના તમામ એન્ટ્રી પોઈન્ટ અને બસ મથકો પર કોવિડ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરાઇ રહી છે. બહારથી આવનાર મુસાફરોનું થશે સ્ક્રીનીંગ.
Related Posts
અમરેલી જિલ્લામાં ધાબા પર ભાજપનો ઝંડો લગાવવા જતા નીચે પટકાતા ભાજપના નેતાનું મોત
અમરેલી જિલ્લાના બગસરાના મુંજીયાસર ગામે ધાબા પર ભાજપનો ઝંડો લગાવવા જતા નીચે પટકાતા ભાજપના. નેતાનું મોત થયું હોવાનું સામે આવ્યું…
પાવાગઢવાળી મહાકાળી માતાના દર્શન હવે મોંઘા પડશે! રોપ વેના ભાડામાં વધારો કરાયો
પાવાગઢવાળી મહાકાળી માતાના દર્શન હવે મોંઘા પડશે! રોપ વેના ભાડામાં વધારો કરાયો :યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ વેની સેવાના ભાડામાં ઉષા…
ગાંધીનગર સીએમ રૂપાણી કન્ટ્રોલ રૂમ પહોંચ્યા..
ગાંધીનગર સીએમ રૂપાણી કન્ટ્રોલ રૂમ પહોંચ્યા.. વાવાઝોડાની સ્થિતિની માહિતી મેળવશે.. તમામ સ્થિતિ પર રાખશે નજર https://youtu.be/YPpcZfHsEMU
