Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*માસ્ક પર દંડ અંગે હાઇકોર્ટેની રાજ્ય સરકારને ટકોર* માસ્ક ન પહેરનારને વધુ દંડ ફટકારો : હાઇકોર્ટ

*માસ્ક પર દંડ અંગે હાઇકોર્ટેની રાજ્ય સરકારને ટકોર* માસ્ક ન પહેરનારને વધુ દંડ ફટકારો : હાઇકોર્ટ ઓછામાં ઓછો એક હજાર…

*20 વર્ષની કારકિર્દીમાં પ્રથમ જટિલ અને જોખમી ઓપરેશનને પાર પાડતા અમદાવાદ સિવિલના તબીબો* વાંચો…

અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલની મશીનરી અને તબીબોના સહિયારા પ્રયાસોથી નાકથી મગજ સુધી પહોંચેલા ટ્યુમરને દૂર કરવામાં આવ્યું છે. ખેડા જિલ્લાના…

*ગુજરાતમાં નવા 1078 પોઝિટિવ કેસ નોંધાયા,28 લોકોનાં મોત ,718 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 256,અમદાવાદ 210.

⭕ *ગુજરાતમાં નવા 1078 પોઝિટિવ કેસ નોંધાયા,28 લોકોનાં મોત ,718 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 256,અમદાવાદ 210,વડોદરા 82,રાજકોટ 59,જૂનાગઢ…

અમદાવાદ… નવનિયુક્ત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કરી PM સાથે મુલાકાત….

દિલ્લી ખાતે સી.આર.પાટીલે કરી PM મોદી સાથે મુલાકાત… રાજ્યના સંગઠનને મજબૂત બનાવની પાટીલે PMને આપી ખાતરી…. PMએ પાટીલને પ્રમુખ માટે…

સુરત મહાનગરપાલિકાના ઝોનલ ચીફ જરીવાલાની ફરજપરસ્તી: માતાના અવસાનના ત્રીજા દિવસે ફરજ પર હાજર થયાં. એક સલામ આ યોદ્ધાને નામ

સુરત:- સુરતના એક એવા કોરોના યોદ્ધા જેમણે જન્મદાતાના અવસાનની દુ:ખદ પળો, આઘાત અને શોકને હ્રદયમાં દબાવી દઈ માતાની અંતિમક્રિયા, તર્પણની…

રાજપીપળા શાકમાર્કેટમાં એક મહિલાનો કેસ પોઝિટિવ આવતા આજથી હોલસેલ શાકમાર્કટને તાળા માર્યા.

હોલેસલશાક માર્કેટને ચાર દિવસ બંધ રખાયો. પણ બાજુમા જ શાકમાર્કેટનો શંભુ મેળો કરાતા શાકમાર્કેટમાં હકડેઠઠ ભીડ વચ્ચે સોશિયલ ડીસ્ટેસના ધજાગરા…

*સૌથી મોટા સમાચાર* *રાજકોટમાં આ વર્ષે નહીં યોજાય લોકમેળો.*

*50 વર્ષમાં પ્રથમ વખત શ્રાવણ મહિનામાં નહીં યોજાય મેળા* *સૌરાષ્ટ્રમાં લોકમેળા નું છે આગવું મહત્વ* *શ્રાવણ મહિનામાં 5 દિવસ કરવામાં…

નાગર નરસિંહ મહેતાએ સિધ્ધપુર ખાતે “મા”નું શ્રાધ્ધ કર્યું હતું. તેની વિગત.

નરસિંહ મહેતાએ સિધ્ધપુર ખાતે મા નું શ્રાધ્ધ કરેલ તેની વિગત…નરસિંહ મહેતાની સહી પણ છે. 568 વર્ષ પહેલાંના ચોપડા સચવાયેલા છે.…

રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે ભિખારીને માસ્ક ન પહેરવાનો દંડ કર્યો, તો ભિખારીએ ભીખ માંગીને દંડ ભર્યો.

રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે ભિખારીને માસ્ક ન પહેરવાનો દંડ કર્યો, તો ભિખારીએ ભીખ માંગીને દંડ ભર્યો. રીતેશ પરમાર ગુજરાતમાં કોરોના સંક્રમણ…