Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

ધો.12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થયું. ધો.12 સાયન્સનું 71.34 % પરિણામ જાહેર કરાયું

ધો.12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થયું છે. ધો.12 સાયન્સનું 71.34 % પરિણામ જાહેર કરાયું. ધ્રોલ.કેન્દ્રનુ પરિણામ 91.42 ટકા પરિણામ આવ્યું છે.…

કોરોના ની મહામારી વચ્ચે 24 કલાલ ડ્યુટી કરતા વિવેકાનંદનગર પો.સ.ઇ. આર.બી.રાણા અને તેમના પોલીસ સ્ટાફ દ્વારા 1000 અનાજ ની કીટ આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણરૂપ કાર્ય : જતીન સોલંકી

કોરોના વાયરસના કહેર ના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેના કારણે રોજ કમાઈને રોજ ખાનારાઓની હાલત ખુબ જ કફોડી…

એક નાની ઘટનાએ વિશ્વનો ઇતિહાસ બદલી નાખ્યો હતો. – દેવલ શાસ્ત્રી.

મોંગલ લોકોએ ચીનમાં સત્તા મેળવી, પરદેશી વ્યાપાર વધારવા પરદેશી લોકોના પ્રવાસને ઉત્તેજન આપતો. એની પાસે વેનિસના બે વેપારી ભાઇઓ પહોંચ્યા.…

ટ્રેનમાં પગ મુકતા પહેલા અમદાવાદ કર્મભૂમિને વંદન કર્યા.

કોરોનાના સંક્રમણના પગલે લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અનેક લોકો જ્યાં હતા ત્યાં જ અટવાયા હતા. સામાન્ય દિવસોમાં…

⬆️જલનેતિ માટે આ વિડીયો ખાસ જુઓ⬆️ જલનેતી જલનેતીએ એક શરીરશુદ્ધિ યોગિક ક્રિયા છે. નાકના નસકોરાંને (Nostril – નસલ પેસેજ) પાણીથી…

⭕ ગુજરાતમાં નવા 340 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત ,282 લોકોને ડિસ્ચાર્જ કરાયા.

⭕ નવા 340 કેસમાંથી અમદાવાદમાં 261,સુરત 32,વડોદરા 15,રાજકોટ 12,ગાંધીનગર 11,સાબરકાંઠા 2,પાટણ-ગીર સોમનાથ-ખેડા-જામનગર-અરવલ્લી-મહીસાગર-સુરેન્દ્રનગરમાં 1 કેસ ● રાજ્યમાં કુલ કેસ : 9932…