Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

⭕ *ગુજરાતમાં નવા 965 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત ,877 લોકો ડિસ્ચાર્જ*

⭕ *24 કલાકમાં સુરત 285,અમદાવાદ 212,વડોદરા 79,રાજકોટ 49,ભાવનગર 35,ગાંધીનગર 30,મહેસાણા 22,બનાસકાંઠા 21,દાહોદ-કચ્છ 19,ભરૂચ 18,પંચમહાલ 16,જૂનાગઢ-સુરેન્દ્રનગર 15,પાટણ-વલસાડ 14,અમરેલી 13,ખેડા-તાપી 12,નવસારી 11,ભાવનગર-સાબરકાંઠા…

ઓસ્ટ્રેલિયાના નાગરિક બની ચૂકેલા અમદાવાદી ડૉક્ટર હાલ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સેવા કરી રહ્યા છે.*

*ઓસ્ટ્રેલિયાના નાગરિક બની ચૂકેલા અમદાવાદી ડૉક્ટર હાલ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સેવા કરી રહ્યા છે* *ડૉ.હિતેશ પટેલ દર્દી નારાયણની સેવા…

એચ.એ.કોલેજને સતત છઠ્ઠા વર્ષે રાષ્ટ્ર કક્ષાએ સ્થાન મળ્યું.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સને રાષ્ટ્રીય મેગેઝીન “ઇન્ડિયા ટુડે”ના રાષ્ટ્રીય સર્વેમાં દેશની શ્રેષ્ઠ ૧૦૦ કોલેજોમાં સ્થાન મળ્યું છે.…

ઓનલાઇન શિક્ષણને કટોકટીના સમયની વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સર્વના હિતમાં અને સમગ્ર દ્રષ્ટિકોણથી સમજીએ શિલ્પા શાહ ડીરેકટર ઇન્ચાર્જ. HKBBA કોલેજ.

મને એક અધ્યાપક તરીકે એટલે કે વિચારતી વ્યક્તિ તરીકે હંમેશા એવું લાગે કે કોઈપણ વિષયને સંપૂર્ણપણે અને ઉંડાણપૂર્વક સમજવો હોય…

આચાર્યની આજકાલથી વિખ્યાત થયેલા હાસ્યલેખક અને સુપ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ ડો. ઈન્દ્રદેવ આચાર્ય નું ૯૨ વર્ષની જૈફ વયે નિધન.

આચાર્યની આજકાલથી વિખ્યાત થયેલા હાસ્યલેખક અને સુપ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ ડો. ઈન્દ્રદેવ આચાર્ય નું ૯૨ વર્ષની જૈફ વયે મુંબઈ અંધેરી સ્થિત તેમના…

કોરોનાના કપરાકાળમાં નકલી ટોસીલીઝુમેબ ઇન્જેક્શન ૪૦૦ મિ.ગ્રા (એક્ટેમરા) નો બનાવટી જથ્થાનુ સુરતથી વેચાણ કરવાનુ કૌભાંડ ઝડપી પાડતુ ઔષધ નિયમન તંત્ર

¤ સોહેલ ઇસ્માઇલ તાઇના ઘરે દરોડો પાડતાં ફિલીંગ મશીન, સિલીંગ મશીન, કોડીંગ મશીન, બનાવટના કાચા દ્રવ્યો, પેકીંગ મટીરીયલ મળી આવ્યુઃ…

⭕ગુજરાતમાં નવા 960 પોઝિટિવ કેસ નોંધાયા,19 લોકોનાં મોત ,1061 લોકો ડિસ્ચાર્જ.

⭕ *24 કલાકમાં સુરત 268,અમદાવાદ 199,વડોદરા 78,રાજકોટ 57,જૂનાગઢ 40,ભાવનગર 36,ગાંધીનગર 28,મહેસાણા 24,બનાસકાંઠા 21,વલસાડ 19,નવસારી 17,ખેડા-પાટણ-સુરેન્દ્રનગર 15,ભરૂચ 13,સાબરકાંઠા 12,ગીર સોમનાથ 11,જામનગર-અમરેલી-દાહોદ-કચ્છ…

અમદાવાદમા કોરોના સંકઁમણના વધતા કેસોની સંખ્યાને ધ્યાનમા રાખીને પુરવઠા વિભાગે શહેરભરની તમામ ૧૫ ઝોનલ કચેરીનું કામકાજ સ્થગિત કયુઁ.

અમદાવાદ શહેરના લાખો લોકોને અસર થાય તે રીતે આગામી પંદર ઓગસ્ટ સુધી રેશનકાડઁ ની તમામ ઝોનલ કચેરી ઓ તમામ પઁકાર…

આજકાલના વિદ્યાર્થીઓને કદાચ ખબર પણ નથી કે ભારતીય ભાષાઓની વર્ણમાળામાં વિજ્ઞાન ભરેલું છે.

આજકાલના વિદ્યાર્થીઓને કદાચ ખબર પણ નથી કે ભારતીય ભાષાઓની વર્ણમાળામાં વિજ્ઞાન ભરેલું છે. વર્ણમાળાના પ્રત્યેક અક્ષર તર્કશુદ્ધ છે અને ચોક્કસ…

ગાંધીનગર જિલ્લાના 2 પોલીસકર્મી જુગાર ધામ ચલાવે છે, પેથાપુર પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ,

ગાંધીનગર – ગાંધીનગર જિલ્લાના 2 પોલીસકર્મી જુગાર ધામ ચલાવે છે, પેથાપુર પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ, પેથાપુર પોલીસ મથકમાં ડી સ્ટાફ…