Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*૪૬ વર્ષે પ્રથમવાર જન્મદિવસની કેક કાપી અને એ પણ સિવિલ હોસ્પિટલમાં …!!*

*કોરોનામુક્ત બનેલા તરૂલતાબેનને અમદાવાદ સિવિલ હોસ્પિટલની ‘પ્લીઝન્ટ સરપ્રાઈઝ’* ‘સિવિલ હોસ્પિટલે મને નવજીવન બક્ષ્યુ’ -તરૂલતાબેન ભીલ પોતાના જન્મદિવસે જ દર્દી સાજો…

તું અજવાળું મારા કુળનું દીકરી થાય દૂર અંધારું તું આવે દીકરી *કવિ:-જયેશ શ્રીમાળી પલિયડ “શુકુન”*

*”દીકરી”અજવાળું કુળનું”* તું અજવાળું મારા કુળનું દીકરી, થાય દૂર અંધારું તું આવે દીકરી. ચાલતી પાપા પગલી તું દીકરી, ઝાંઝર છનકાતી…

58 વર્ષીય નર્સ ઉર્મિલાબેન પંચાલે કોરોનાના દર્દીઓની સારવાર કરવા સ્વૈચ્છિક નિવૃત્તિ ન લીધી.

સિવિલ હોસ્પિટલના 58 વર્ષીય નર્સ ઉર્મિલાબેન પંચાલે કોરોનાના દર્દીઓની સારવાર કરવા સ્વૈચ્છિક નિવૃત્તિ ન લીધી. પહેલા ઉર્મિલાબેન ને, પછી આખા…

તા. પાંચમી જૂન,,,વિશ્વ પર્યાવરણ દિન.વિશ્વ કક્ષાની એક ચિત્ર સ્પર્ધા.

☘🌿☘🌿☘🌿☘🌿☘🌿 ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ વિશ્વ કક્ષાની એક ચિત્ર સ્પર્ધા યોજાય. અનેક શ્રેષ્ઠ ચિત્રકારોએ તેમાં પોતાની કૃતિઓ પેશ કરી. આ સ્પર્ધામાં જે ચિત્રને…

અમદાવાદમાં રહેતા કિન્નરીબેન ભટ્ટ દ્વારા આજે પર્યાવરણ દિવસની અનોખી તસ્વીર યાત્રા.

આજે વિશ્વ પર્યાવરણ દિવસ. અમદાવાદમાં રહેતા કિન્નરીબેન ભટ્ટ દ્વારા આજે પર્યાવરણ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. હાથીજણમાં આવેલા…

⭕ *ગુજરાતમાં નવા 510 પોઝિટિવ કેસ નોંધાયા,35 લોકોનાં મોત ,344 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *24 કલાકમાં અમદાવાદ-324,સુરત-67,વડોદરા-45,ગાંધીનગર-21,મહેસાણા-9,પાટણ-જામનગર 6,વલસાડ-5,ભાવનગરમાં-અમરેલી 4,ખેડા-ભરૂચ-સુરેન્દ્રનગર 3, ડાંગ-2, બનાસકાંઠા-રાજકોટ-અરવલ્લી-સાબરકાંઠા-છોટાઉદેપુર-જૂનાગઢ-નવસારી-દ્વારકામાં 1 કેસ * ● રાજ્યમાં કુલ કેસ : 19119 ● રાજ્યમાં…

બ્રેકિંગ ન્યૂઝ: મોરબી કોંગ્રેસનાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાનું અણધાર્યુ રાજીનામુ. રાજયસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક ફટકો.

બ્રેકિંગ ન્યૂઝ: મોરબી કોંગ્રેસનાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાનું અણધાર્યુ રાજીનામુ ગઇકાલે કોંગ્રેસનાં બે ધારાસભ્યોએ આપ્યા હતા રાજીનામા રાજયસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને…