Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

ગુજરાતી દંપતી કેનેડાથી પરત ફરતા દિલ્હી એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી.

ઇન્દીરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પોલીસે દિલ્હીમાં એક દંપત્તિની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા દંપત્તિ 16 વર્ષ પહેલાં જુગાડ કરીને…

બે મોટરસાયકલ સવારે લાકડીનાં દંડા અને લોખંડની પાઇપો વડે માર મારતા કરતા ડ્રાઈવરને ગંભીર ઇજાઓ

દેડીયાપાડા શંભુનગર ચોકડી પાસે નવસારી સેલંબા બસના બસ ડ્રાઈવર પર જીવલેણ હુમલો. બે મોટરસાયકલ સવારે લાકડીનાં દંડા અને લોખંડની પાઇપો…

રાજ્યના તમામ પોલીસકર્મીઓની રજા રદ – DGPનો આદેશ

રાજ્યના તમામ પોલીસકર્મીઓની રજા રદ – DGPનો આદેશ આગામી આદેશ સુધી પોલીસકર્મીઓને રજા નહીં મળે અનિવાર્ય સંજોગોમાં ઇપરી વડાની મંજૂરી…

તિલકવાડા તાલુકાના કામસોલી ગામની સીમમાં ખેતરોમાંથી કેબલ વાયરની ચોરીની ફરિયાદ નોંધાતા ચકચાર.

રાજપીપળા, તા.7 તિલકવાડા તાલુકાના કામસોલી ગામની સીમમાં ખેતરોમાં થી કેબલ વાયરની ચોરીની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં…

મુખ્યમંત્રીના નાયબ માહિતી નિયામક કોરોના સંક્રમિત

મુખ્યમંત્રીના નાયબ માહિતી નિયામક કોરોના સંક્રમિત મુખ્યમંત્રી સલામતીના ડીવાયએસપી અને ડ્રાઇવર કોરોના સંક્રમિત છેલ્લા એક અઠવાડિયામા વીઆઇપી સુરક્ષામા તૈનાત ૧૭…

કુબેર ભંડારી મંદિર વધતા જતા કોરોના સંક્રમણને કારણે ભક્તોના હિતમાં તા.10/4/21 (શનિવાર) 11/4/21( રવિવાર) અને 12/4/21 (સોમવાર) સુધી ત્રણ દિવસ મંદિર બંધ રાખવાનો નિર્ણય.

કુબેર ભંડારી મંદિર વધતા જતા કોરોના સંક્રમણને કારણે ભક્તોના હિતમાં તા.10/4/21 (શનિવાર) 11/4/21( રવિવાર) અને 12/4/21 (સોમવાર) સુધી ત્રણ દિવસ…

IIM અમદાવાદ કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે.

IIM અમદાવાદ કોરોના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે. વધુ 9 લોકો કોરોના સંક્રમિત થયા. અત્યાર સુધી IIM માંથી…

રાજપીપલામા કોરોના સંક્રમિત થયેલા કુલ 48 જેટલા પરિવારને સવાર અને સાંજનું વિના મુલ્યે ભોજન પૂરું પાડતા બકૅ ફાઉન્ડેશન પરિવારની અનોખી સેવા.

વિશેષ અહેવાલ : રાજપીપલામા કોરોના સંક્રમિત થયેલા કુલ 48 જેટલા પરિવારને સવાર અને સાંજનું વિના મુલ્યે ભોજન પૂરું પાડતા બકૅ…

નજરમાંથી ઉતરી ગયા છો તમે, તોય,પ્રેમ તમને જ કરવાની ઈચ્છા થાય છે

નજરમાંથી ઉતરી ગયા છો તમે, તોય,પ્રેમ તમને જ કરવાની ઈચ્છા થાય છે, શરૂઆત છો તમે દુઃખમાં હાસ્યની, એટલે જ,ના ઈચ્છતા…