Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

દેશમાં કાલે 7:55 વાગ્યા સુધી 78.75 લાખથી વધુ વેક્સિન ડોઝ અપાયા

દેશમાં કાલે 7:55 વાગ્યા સુધી 78.75 લાખથી વધુ વેક્સિન ડોઝ અપાયા, PM મોદીએ પાઠવી શુભેચ્છા.

વાગડીયા ગ્રામસભાના અધ્યક્ષે ગ્રામસભા મા 25જેટલાં મહત્વના ઠરાવો કરી તેના અમલીકરણ માટે રાજ્યપાલને ઉદ્દેશીને આમંત્રણ આપ્યું.

વાગડીયા ગ્રામસભાના અધ્યક્ષે ગ્રામસભા મા 25જેટલાં મહત્વના ઠરાવો કરી તેના અમલીકરણ માટે રાજ્યપાલને ઉદ્દેશીને આમંત્રણ આપ્યું. ગામની ખાડીના પાણીના પ્રવાહને…

નર્મદા યુથકૉંગ્રેસ દ્વારા ચિત્રાવાડીગામની સ્મશાન સુવિધા માટે નગરપાલિકા ને આવેદન

નર્મદા યુથકૉંગ્રેસ દ્વારા ચિત્રાવાડીગામની સ્મશાન સુવિધા માટે નગરપાલિકા ને આવેદન રાજપીપળા ચિત્રાવાડી ગામ પાસે લગભગ 100 વર્ષ જૂનું સ્મશાન સ્મશાનમાં…

પોલીસ અમારો મિત્ર એજ અમારો હેતુ”નાં સૂત્રને સાર્થક કરતા કોરોના વોરિયર માટે કરાયું સેવા કાર્ય.

કોરોનાથી સાજા થયેલ નર્મદાના 187 પોલીસ કર્મીઓ અને અધિકારીઓનેમલ્ટીવિટામિન ટેબ્લેટ દવાઓનું વિતરણ. પોલીસ અમારો મિત્ર એજ અમારો હેતુ”નાં સૂત્રને સાર્થક…

અમદાવાદ ખાતે આગથી અસરગસત બનેલા ઝૂંપડાવાસીઓને સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરના હસ્તે અન્નબહ્મ યોજના હેઠળ વિના મુલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું.

અમદાવાદ ખાતે આગથી અસરગસત બનેલા ઝૂંપડાવાસીઓને સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરના હસ્તે અન્નબહ્મ યોજના હેઠળ વિના મુલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું.…

શ્રદ્ધાળુઓ બાબા બરફાનીના ઓનલાઈન દર્શન કરી શકશે

આ વર્ષની અમરનાથ યાત્રા રદ કરાઈ કોરોનાના કહેરના કારણે સતત બીજા વર્ષે યાત્રા રદ કરાઈ. શ્રદ્ધાળુઓ બાબા બરફાનીના ઓનલાઈન દર્શન…

તિલકવાડા તાલુકાના મરસણ ગામના રેલ્વે ગળનાળાને લીધે ગ્રામજનોને અજર-જવર માટે પડતી મુશ્કેલીની ફરિયાદ બાદમોડે મોડે પણ તંત્ર જાગ્યુ..

તિલકવાડા તાલુકાના મરસણ ગામના રેલ્વે ગળનાળાને લીધે ગ્રામજનોને અજર-જવર માટે પડતી મુશ્કેલીની ફરિયાદ બાદમોડે મોડે પણ તંત્ર જાગ્યુ.. રેલ્વેતંત્ર અને…

નાંદોદ તાલુકા ના બે ગામો કરાઠા અને લાછરસ ગામે એક દુકાનના તાળા તોડવાનો અને ઘરફોડ ચોરીનો બનાવ

નાંદોદ તાલુકા ના બે ગામો કરાઠા અને લાછરસ ગામે એક દુકાનના તાળા તોડવાનો અને ઘરફોડ ચોરીનો બનાવ કરાઠા ગામે દુકાનના…

ગુજરાત જનતા જાગૃતિ મંચ ના પ્રમુખ રજનીકાંત ભારતીય ની અટકાયત

*BREAKING*ગુજરાત જનતા જાગૃતિ મંચ ના પ્રમુખ રજનીકાંત ભારતીય ની અટકાયત ચાંદખેડા પોલીસ દ્વારા કરાઈ અટકાયત આવતીકાલે ગાંધીનગર ખાતે કરવાના હતા…