Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

કોવિડ રોગચાળામાં સમાજનું મનોબળ એકદમ નીચું ગયું ત્યારે વ્યવસાય ને પુનર્જીવિત કરવા રિદ્ધિ રાવલે મંચ ઉભું કર્યું

કોવિડ રોગચાળામાં સમાજનું મનોબળ એકદમ નીચું ગયું ત્યારે વ્યવસાય ને પુનર્જીવિત કરવા રિદ્ધિ રાવલે મંચ ઉભું કર્યું આખી દુનિયા કોવિડ…

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ પ્રથમ એમેઝોન ડિજિટલ કેન્દ્રનું કર્યું ઉદ્ઘાટન

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ પ્રથમ એમેઝોન ડિજિટલ કેન્દ્રનું કર્યું ઉદ્ઘાટન. એમેઝોન દ્વારા સુરતમાં પ્રથમ ડિજિટલ કેન્દ્ર સ્થાપવામાં આવ્યું.…

રોડના કામનું સાંસદો સહિતના વરિષ્ટ પદાધિકારીઓ,અધિકારીઓની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન સાથે કરાયું ખાતમુહુર્ત

અંદાજે રૂા.૨.૭૨ કરોડના ખર્ચના લાછરસ-શહેરાવ રોડના કામનું સાંસદો સહિતના વરિષ્ટ પદાધિકારીઓ,અધિકારીઓની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન સાથે કરાયું ખાતમુહુર્ત રાજપીપલા,તા 9 ભરૂચના સાંસદ…

કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે ૯ એપ્રિલથી બંધ રહેલુ ગાંધીનગર અક્ષરધામ પુન: ખુલ્લુ મુકાશે.

તા. ૧૨ જૂલાઈ, સોમવાર, રથયાત્રાના પવિત્ર દિવસથી ગાંધીનગર ખાતેનું સ્વામિનારાયણ અક્ષરધામ સવારે ૧૦ કલાકે દર્શનાર્થીઓ માટે પુનઃ ખુલ્લુ મુકાશે. કોરોનાની…

ભાજપના રાજમાં લોકો ત્રાહિમામના સુત્રોચાર સાથે સાગબારા મા રેલી

મોંઘવારીના વિરોધમાં સાગબારા કોગ્રેસનું વિરોધ પ્રદર્શન ભાજપના રાજમાં લોકો ત્રાહિમામના સુત્રોચાર સાથે સાગબારા મા રેલી રાજપીપલા, તા 9 નર્મદા જિલ્લા…

આદિવાસીઓના મુખ્યમંત્રી કે રાજ્યપાલ બનાવી દેવાથી આદિવાસીઓના પ્રશ્નોનો ઉકેલ આવવાનો નથી-મનસુખભાઇ વસાવા

ગુજરાતમાં આદિવાસી સમાજનો વ્યક્તિ જ ગુજરાતનો મુખ્યમંત્રી બનવો જોઈએ,બીટીપી પ્રમુખ છોટુભાઈ વસાવાના નિવેદન સામે સાંસદ મનસુખભાઇ વસાવાની ટકોર આદિવાસીઓના મુખ્યમંત્રી…

વરસાદ ખેચાતા કરજણ ડેમમા માત્ર 43.79% પાણી બચ્યું.

વરસાદ ખેચાતા કરજણ ડેમમા માત્ર 43.79% પાણી બચ્યું. 56% ડેમ ખાલી થઈ ગયો કરજણ ડેમના બન્ને સ્મોલ હાઇડ્રોપાવર બંધ પડ્યા…

“નોંધારાનો આધાર પ્રોજેક્ટ” માર્ગદર્શિકા પુસ્તિકાનું સાંસદ સી.આર.પાટીલના હસ્તે કરાયેલું વિમોચન

સેવાભાવી સંસ્થાના સહયોગથી જિલ્લા પ્રશાસન દ્વારા અમલી “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત નિરાધાર પરિવારોને નવસારીના સાંસદ સી.આર.પાટીલના હસ્તે જીવન જરૂરી ચીજ-વસ્તુઓના…

ગુજરાતમા બેરોજગાર યુવાનોને આત્મનિર્ભય બનાવવાની જરૂર. -સીઆર પાટીલ

રાજપીપલા ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નર્મદા જિલ્લાની બીજીવાર મુલાકાતે ડો શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિવનમાપાટીલ સહીત 5000 વૃક્ષોનું ભાજપા કાર્યકરોએ વૃક્ષારોપણ…

ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા આજે સવારે
જગન્નાથ મંદિરની મુલાકાત લેશે

ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા આજે સવારે જગન્નાથ મંદિરની મુલાકાત લેશે******રથયાત્રા સંદર્ભે મંદિરટ્રસ્ટ દ્વારા કરાયેલી તૈયારીઓ તેમજ પોલીસ તંત્ર દ્વારા…