Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

*જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે સતત 18માં વર્ષે યોજાઈ સૌરાષ્ટ્ર ઓપન મોદક સ્પર્ધા*

*શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ*

*બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ*

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

*દાંતીવાડા BSF કેમ્પસ ખાતે ‘સ્પંદન લીગ’ ફૂટબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ*

નાગર નરસિંહ મહેતાએ સિધ્ધપુર ખાતે “મા”નું શ્રાધ્ધ કર્યું હતું. તેની વિગત.

નરસિંહ મહેતાએ સિધ્ધપુર ખાતે મા નું શ્રાધ્ધ કરેલ તેની વિગત…નરસિંહ મહેતાની સહી પણ છે. 568 વર્ષ પહેલાંના ચોપડા સચવાયેલા છે.…

રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે ભિખારીને માસ્ક ન પહેરવાનો દંડ કર્યો, તો ભિખારીએ ભીખ માંગીને દંડ ભર્યો.

રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે ભિખારીને માસ્ક ન પહેરવાનો દંડ કર્યો, તો ભિખારીએ ભીખ માંગીને દંડ ભર્યો. રીતેશ પરમાર ગુજરાતમાં કોરોના સંક્રમણ…

‘એ નથી જાણતી હું કોણ છું, પણ.. હું તો જાણું છું એ કોણ છે.’

👴🏻 સવારનો સૂરજ ઉગે એ પહેલા એક વયોવૃદ્ધ ડૉક્ટરને ત્યાં આવ્યા, ને doorbell વગાડી. *”વહેલી સવારે કોણ આવ્યું હશે?”* ડૉક્ટરની…

‘હર કામ દેશ કે નામ’ ભારતીય વાયુસેનાના કમાન્ડર્સની જુલાઈ 2020 પરિષદ યોજાઇ. – સંજીવ રાજપુત.

દિલ્હી: ભારતીય વાયુસેનાના કમાન્ડર્સની પરિષદ (AFCC)નું 22 જુલાઇ 2020ના રોજ વાયુસેનાના હેડક્વાર્ટર (વાયુ ભવન) ખાતે આદરણીય સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહ દ્વારા…

અમદાવાદ સસ્પેન્ડ psi શ્વેતા જાડેજા નો લાંચ મામલો Sog ની તપાસ માં થયો મોટો ખુલાસો..

અમદાવાદ સસ્પેન્ડ psi શ્વેતા જાડેજા નો લાંચ મામલો Sog ની તપાસ માં થયો મોટો ખુલાસો.. 35 લાખ સિવાય પણ રૂ…

અમદાવાદના વધુ એક નગરસેવક કોરોનાની વૈશ્રિવક મહામારીમા સંકઁમિત થયા.

AMC ના ઈન્દઁપુરી વોડઁના અને રબારી કોલોનીના વિષ્ણુનગરમા રહેતા ૫૦ વષઁ ના કોરપોરેટર શૈલેષ પટેલ નો રિપોટઁ પોઝિટીવ આવતા સારવાર…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 4 ખાનગી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે ડીનોટિફાઇ કરવામાં આવી.

બોડીલાઇન હોસ્પિટલ-પાલડી, સેવિયર એનેક્સ હોસ્પિટલ-આશ્રમરોડ, તપન હોસ્પિટલ-સેટેલાઇટ, તપન હોસ્પિટલ- રખિયાલ બાપુનગર એમ ચાર ખાનગી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ કેર હોસ્પિટલ તરીકે…

⭕ *ગુજરાતમાં નવા 1020 પોઝિટિવ કેસ નોંધાયા,28 લોકોનાં મોત ,837 લોકો ડિસ્ચાર્જ*

⭕ *24 કલાકમાં સુરત 256,અમદાવાદ 196,વડોદરા 80,રાજકોટ 55,ભાવનગર 38,ગાંધીનગર 31,જૂનાગઢ 30,ભરૂચ-દાહોદ 27,મહેસાણા 24,ગીર સોમનાથ-કચ્છ 21,સુરેન્દ્રનગર 20,બનાસકાંઠા-પાટણ 19,મહીસાગર 18,અમરેલી-ભાવનગર-નવસારી 16,જામનગર 15,ખેડા-નર્મદા…