Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

*જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે સતત 18માં વર્ષે યોજાઈ સૌરાષ્ટ્ર ઓપન મોદક સ્પર્ધા*

*શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ*

*બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ*

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

*દાંતીવાડા BSF કેમ્પસ ખાતે ‘સ્પંદન લીગ’ ફૂટબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ*

નર્મદાના વકીલોના વિરોધ પ્રદર્શન બાદ જીલ્લા અદાલતોમાં વીડિયો કોન્ફરન્સથી કાર્યવાહી ચાલૂ રાખી ફક્ત નવા કેસ હાર્ડ કોપીમાં દાખલ કરવાની પરવાનગી મળી.

નર્મદાબાર એસોસિએશન દ્વારા આંદોલન સ્થગિત કરાયુ. રાજપીપલા, તા.29 નર્મદાના વકીલોના વિરોધ પ્રદર્શન બાદ જીલ્લા અદાલતોમાં વીડિયો કોન્ફરન્સથી કાર્યવાહી ચાલૂ રાખીફક્ત…

5 રાફેલ વિમાન ભારત પહોંચ્યા. થોડી વારમાં અંબાલા એરફોર્સ ખાતે કરશે લેન્ડિંગ. નૌસેનાએ કહ્યું *હેપ્પી લેન્ડિંગ.* રાફેલનો જવાબ *હેપ્પી હંટિંગ* C130J હરક્યુલિસે તેને એસ્કોર્ટ કર્યા.

* 5 રાફેલ વિમાન ભારત પહોંચ્યા. થોડી વારમાં અંબાલા એરફોર્સ ખાતે કરશે લેન્ડિંગ. નૌસેનાએ કહ્યું *હેપ્પી લેન્ડિંગ.* રાફેલનો જવાબ *હેપ્પી…

શહેરમાં ફરી એક વાર સ્કૂલી મનમાની આવી સામે… મણિનગરની મુક્તજીવન અંગ્રેજી શાળાની મનમાની…

શહેરમાં ફરી એક વાર સ્કૂલી મનમાની આવી સામે… મણિનગરની મુક્તજીવન અંગ્રેજી શાળાની મનમાની… RTE અંતર્ગત પ્રવેશ મેળવેલ ગરીબ વિદ્યાર્થીઓ પાસે…

સીએમ રિલીફ ફંડમાંથી આજે રાજકોટને વધુ 5 કરોડ રૂપિયા આપું છું :વિજય રૂપાણી

#રાજકોટ સીએમ રિલીફ ફંડમાંથી આજે રાજકોટને વધુ 5 કરોડ રૂપિયા આપું છું :વિજય રૂપાણી રાજકોટમાં 3500 બેડની વ્યવસ્થા થઇ ગઈ…

રાજપીપળાનાં જીતનગર મહાદેવના મંદિરમાં દર શ્રાવણ માસની જેમ સવા લાખ પાર્થેશ્વર શિવલિંગ દર્શન.

જીતનગર મહાદેવના મંદિરમાં દર શ્રાવણ માસમાં સવા લાખ પાર્થેશ્વર શિવલિંગ બનાવવા આવતા ઉજ્જૈનના બ્રાહ્મણો આ વખતે કોરોના ને કારણે આવી…

કોરોના મા પવિત્ર શ્રાવણ માસમાં નર્મદાના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળતી નથી.

કોરોનાને કારણે ફીકી પડતી પૂજા મંદિરે ભક્તો છૂટાછવાયા સોશ્યિલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરીને દર્શન કરવા આવે છે. કોરોના ને કારણે…

રાજપીપલા નગરના કોરોના પોઝિટિવ વિસ્તારમા સેનેટાઇઝડ કરવામા આવતુ ન હોવાની બૂમો ઉઠી.

રાજપીપળા નગરપાલિકા દ્વારા કોરોનાની મહામારી વચ્ચે પણ સેનેટાઇઝેશન મામલે ધોર બેદરકારી. કોરોનાના પોઝિટિવ દર્દીઓના ધર સુદ્ધા તેમના મોહલ્લામાં સેનેટાઇઝેશનની નગરપાલિકા…

નર્મદા બ્રેકિંગ : આજે નર્મદા જિલ્લામા વધુ 16 કેસ પોઝિટિવ આવતા ચકચાર.

જેમા રાજપીપલાના 10નાંદોદ તાલુકામા 06 મળીકૂલ 16કેસ પોઝિટિવ નોંધાયા આજે 18 દર્દીઓ સાજા થતા તમામ ને આજે રજા અપાઈ આજદિન…

“કેટલીક શૈક્ષણિક ટિપ્પણીઓ” (ફી નહી તો ઓનલાઈન શિક્ષણ નહી… મોંધીદાટ ઈસ્કૂલોના નિર્ણય પછીની પ્રતિક્રિયાઓ)

😁અમે વેપાર કરીએ છીએ ધંધો નહી… :અખિલ ભારતીય સિધી વેપારી મહામંડલ 😋અમે અમારૂ શરીર વેચીએ છીએ.. આત્મા નહી.. : અખિલ…