Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

રાજપીપલા નગરના કોરોના પોઝિટિવ વિસ્તારમા સેનેટાઇઝડ કરવામા આવતુ ન હોવાની બૂમો ઉઠી.

રાજપીપળા નગરપાલિકા દ્વારા કોરોનાની મહામારી વચ્ચે પણ સેનેટાઇઝેશન મામલે ધોર બેદરકારી. કોરોનાના પોઝિટિવ દર્દીઓના ધર સુદ્ધા તેમના મોહલ્લામાં સેનેટાઇઝેશનની નગરપાલિકા…

નર્મદા બ્રેકિંગ : આજે નર્મદા જિલ્લામા વધુ 16 કેસ પોઝિટિવ આવતા ચકચાર.

જેમા રાજપીપલાના 10નાંદોદ તાલુકામા 06 મળીકૂલ 16કેસ પોઝિટિવ નોંધાયા આજે 18 દર્દીઓ સાજા થતા તમામ ને આજે રજા અપાઈ આજદિન…

“કેટલીક શૈક્ષણિક ટિપ્પણીઓ” (ફી નહી તો ઓનલાઈન શિક્ષણ નહી… મોંધીદાટ ઈસ્કૂલોના નિર્ણય પછીની પ્રતિક્રિયાઓ)

😁અમે વેપાર કરીએ છીએ ધંધો નહી… :અખિલ ભારતીય સિધી વેપારી મહામંડલ 😋અમે અમારૂ શરીર વેચીએ છીએ.. આત્મા નહી.. : અખિલ…

લાંભા વોર્ડમાં સામાજિક કાર્યકર શ્રી વાઘેલા ધર્મેન્દ્ર ભાઈ અને સોલંકી હરેશભાઈ દ્વારા જરૂરિયાતમંદ પરિવાર અને કેન્સર પીડિતની વારે આવ્યા.

ગુજરાતમાં જ્યારે અનલોક 2 ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદ શહેરના લાંભા વોર્ડમાં સામાજિક કાર્યકર શ્રી વાઘેલા ધર્મેન્દ્ર ભાઈ અને સોલંકી…

મુખ્ય સમાચાર.

સ્વ. ઉદ્યોગપતિ ધીરૂભાઇ અંબાણીના મોટાભાઈ રમણિકભાઈ અંબાણીનું 95 વર્ષની વયે અમદાવાદમાં નિધન થયું. એ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીના સંસ્થાપક સભ્ય…

⭕ *ગુજરાતમાં નવા 1108 પોઝિટિવ કેસ નોંધાયા,24 લોકોનાં મોત ,1032 લોકો ડિસ્ચાર્જ*

⭕ *ગુજરાતમાં નવા 1108 પોઝિટિવ કેસ નોંધાયા,24 લોકોનાં મોત ,1032 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 293,અમદાવાદ 156,વડોદરા 91,રાજકોટ 79,ગાંધીનગર…

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અંબાજી પહોંચ્યા હતા અને દર્શન કર્યા.

અંબાજી : ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ માં અંબાના દર્શને ગુજરાતના પવિત્ર યાત્રાધામ બનાસકાંઠાના અંબાજી પહોંચ્યા હતા. હાર્દિક પટેલ…

ભારત આવી રહેલ રાફેલમાં એર-ટુ-એર ઇંધણ ભરવામાં આવ્યું.

દિલ્લી: ફ્રાન્સના મેરીનેક એરબેઝથી 5 રાફેલ વિમાનની પ્રથમ બેચ ભારત આવવા રવાના થઈ છે ત્યારે હાલ રાફેલ રસ્તામાં છે. આજે…