Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*અગત્યની ડાયરી*

*અગત્યની ડાયરી* 💐🌹🙂🙏🏻💐🙂 ૨૧/૦૮/૨૦૨૦ શુક્રવાર કેવડાત્રીજ ૨૨/૦૮/૨૦૨૦ શનીવાર ગણેશ ચતુથીઁ ૦૧/૦૯/૨૦૨૦ મંગળવાર પુનમનુ શ્રાધ્ધ -શરુ ૧૭/૦૯/૨૦૨૦ ગુરુવાર અમાસનુ શ્રાધધ -પૂણઁ…

બનાસકાંઠાના અંબાજી મંદિર તરફથી સંઘના પ્રતિનિધિઓને 1400 ધજા અપાઈ.

અંબાજી (રાકેશ શર્મા) અંબાજી મંદિર તરફથી સંઘના પ્રતિનિધિઓને 1400 જેટલી ધજાઓ આપવામાં આવી. બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજા કરવામાં…

ગાંધીનગરમાં વરસાદ પડતા મીના બજાર માં ચા અને ભજીયાની દુકાન ઉપર ભારે ભીડ જોવા મળી. – વિનોદ રાઠોડ.

ગાંધીનગરમાં વરસાદ પડતા મીના બજાર માં ચા અને ભજીયાની દુકાન ઉપર ભારે ભીડ જોવા મળી હતી જેમાં સરકારી બાબુઓના ડ્રાઇવર…

ભાદરવા સુદ ત્રીજ નો કેવડા ત્રીજ ઉત્સવ ભારે ધામધૂમથી કોરોનાના ભય વગર ઉજવતી મહિલાઓ.

ભાદરવા સુદ ત્રીજ નો કેવડા ત્રીજ ઉત્સવ ભારે ધામધૂમથી કોરોના ના ભય વગર પણ ગાંધીનગરની મહિલાઓ પોતાના પતિના આયુષ્યની માં…

નર્મદા જિલ્લા રજિસ્ટ્રારનો સપાટો. ધી જૂના રજૂવાડિયા કો. ઓ માર્કેટીંગ એન્ડ પ્રોસેસીંગ સો.મંડળીમા કસ્ટોડિયન શાશન.

ધી જૂના રજૂવાડિયા કો. ઓ માર્કેટીંગ એન્ડ પ્રોસેસીંગ સો. લિ.જૂના રાજુવાડિયાના તમામ કમિટિ સભ્યોને વ્યવસ્થાપક સમિતિના સભ્યો તરીકે ગેરલાયક ઠરાવી…

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનો ચોપડવાવ ડેમ ચાલુ વર્ષે છલકાયો (ઓવરફલો) થયો.

ચોપડવાવ ડેમ તેની ૧૮૭.૪૦ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૪૫ મીટરે સપાટી નોંધાઇ – ચોપડવાવ સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના ૧૯…

મહેસાણા નગરપાલિકામાં વહેલી સવારથી વીજળીના કડાકા સાથે અતિ ભારે વરસાદ પડવાથી આખા વિસ્તારમાં, રોડ ઉપર અને સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયા.

*મહેસાણા નગરપાલિકા* *વોડઁ નંબર -૩* આજે વહેલી સવારથી વીજળીના કડાકા સાથે અતિ ભારે વરસાદ પડવાથી આખા વિસ્તારમાં અને તમામ રોડ…

બનાસકાંઠાના અંબાજી મંદિર તરફથી સંઘના પ્રતિનિધિઓને 1400 ધજા અપાઈ.

અંબાજી (રાકેશ શર્મા) અંબાજી મંદિર તરફથી સંઘના પ્રતિનિધિઓને 1400 જેટલી ધજાઓ આપવામાં આવી. બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજા કરવામાં…

ફિલ્મ અભિનેતા દિલીપકુમાર નાનાભાઈ અસલમ ખાનનું કોરોના બીમારીથી લીલાવતીમા 80 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન.

ફિલ્મ અભિનેતા દિલીપકુમાર નાનાભાઈ અસલમ ખાનનું કોરોના બીમારીથી લીલાવતીમા 80 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું. જ્યારે અન્ય ભાઈ અહેસાન ખાન…