અંબાજી (રાકેશ શર્મા) અંબાજી મંદિર તરફથી સંઘના પ્રતિનિધિઓને 1400 જેટલી ધજાઓ આપવામાં આવી. બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજા કરવામાં આવી. સંઘ ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. અંબાજી મંદિર ખાતે યોજાયો કાર્યક્રમ. અંબાજી મંદિર ના વહીવટદાર અને અધિકારીઓ હાજર રહ્યા. 24 તારીખ થી અંબાજી મંદિર 12 દિવસ માટે બંદ કરવામાં આવશે. 5 તારીખ ના રોજ અંબાજી મંદિર ખુલશે. આ વખતે પગપાળા સંઘ અંબાજી નહિ આવે. 300 વર્ષ ના ઈતિહાસ માં પહેલી વાર મેળો બંધ રહેશે. નવનીત ભાઈ પટેલ અને સુરેન્દ્ર સિંહ ચાવડા વહીવટદાર હાજર રહ્યા
Related Posts
હાર્ટ એટેકના કારણે યુવાનોના મોતનો વધુ એક કિસ્સો સામે આવ્યો
અમદાવાદ હાર્ટ એટેકના કારણે યુવાનોના મોતનો વધુ એક કિસ્સો સામે આવ્યો જમાલપુર વિસ્તારમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકના…
જામનગર રાષ્ટ્રપતિના 24 માર્ચે કાર્યક્રમ મોકૂફ રખાયો.
જામનગર રાષ્ટ્રપતિના કાર્યક્રમને લઈ 24 માર્ચે યોજાનાર સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મોકૂફ રખાયો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો પ્રજાહિતકારી નિર્ણય
-: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો પ્રજાહિતકારી નિર્ણય :-નાગરિકો–સામાન્ય પ્રજાવર્ગો–મુલાકાતીઓને નવા સચિવાલય સંકુલમાં પ્રવેશ પાસ મેળવી પ્રવેશ આપવાની પ્રથામંગળવાર તા.ર૧ સપ્ટેમ્બરથી…
