અંબાજી (રાકેશ શર્મા) અંબાજી મંદિર તરફથી સંઘના પ્રતિનિધિઓને 1400 જેટલી ધજાઓ આપવામાં આવી. બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજા કરવામાં આવી. સંઘ ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. અંબાજી મંદિર ખાતે યોજાયો કાર્યક્રમ. અંબાજી મંદિર ના વહીવટદાર અને અધિકારીઓ હાજર રહ્યા. 24 તારીખ થી અંબાજી મંદિર 12 દિવસ માટે બંદ કરવામાં આવશે. 5 તારીખ ના રોજ અંબાજી મંદિર ખુલશે. આ વખતે પગપાળા સંઘ અંબાજી નહિ આવે. 300 વર્ષ ના ઈતિહાસ માં પહેલી વાર મેળો બંધ રહેશે. નવનીત ભાઈ પટેલ અને સુરેન્દ્ર સિંહ ચાવડા વહીવટદાર હાજર રહ્યા
Related Posts
વડોદરા ગ્રામ્યમાંથી સપના ફિલ્મસ પ્રોડક્શન રાઇટર અને ડાયરેક્ટરને 2.310 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડતી ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ નારકોટિક્સ સેલ તેમજ રેલવે પોલીસ.
વડોદરા ગ્રામ્યમાંથી સપના ફિલ્મસ પ્રોડક્શન રાઇટર અને ડાયરેક્ટરને 2.310 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડતી ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ નારકોટિક્સ સેલ…
બળવાખોર નેતાઓથી ભાજપ ત્રસ્ત : આ બેઠક પર નુકશાન થવાના એંધાણ કોંગ્રેસને ફાયદો થવાની મોટી શક્યતાઓ : સત્યજીત ગાયકવાડ ભાજપના…
*📌તમિલનાડુ: ડીજીપીનો કાર્યકાળ 30 જૂને સમાપ્ત થાય છે* સી. સિલેન્દ્ર બાબુનો 2-વર્ષનો નિશ્ચિત કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. સી.…
