અંબાજી (રાકેશ શર્મા) અંબાજી મંદિર તરફથી સંઘના પ્રતિનિધિઓને 1400 જેટલી ધજાઓ આપવામાં આવી. બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજા કરવામાં આવી. સંઘ ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. અંબાજી મંદિર ખાતે યોજાયો કાર્યક્રમ. અંબાજી મંદિર ના વહીવટદાર અને અધિકારીઓ હાજર રહ્યા. 24 તારીખ થી અંબાજી મંદિર 12 દિવસ માટે બંદ કરવામાં આવશે. 5 તારીખ ના રોજ અંબાજી મંદિર ખુલશે. આ વખતે પગપાળા સંઘ અંબાજી નહિ આવે. 300 વર્ષ ના ઈતિહાસ માં પહેલી વાર મેળો બંધ રહેશે. નવનીત ભાઈ પટેલ અને સુરેન્દ્ર સિંહ ચાવડા વહીવટદાર હાજર રહ્યા
Related Posts
*ગાંધીનગર ખાતે મહત્વના 21 મુદ્દે સમીક્ષા બેઠક કરતા આરોગ્યમંત્રી*
*ગાંધીનગર ખાતે મહત્વના 21 મુદ્દે સમીક્ષા બેઠક કરતા આરોગ્યમંત્રી* ગાંધીનગર, સંજીવ રાજપૂત: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક…
કોરોનાનાને લઇ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર ચૂંટણી મોકૂફ રાખવા જાહેર હિતની અરજી પર હાઇકોર્ટે આજે સુનાવણી 31 August પર રાખી.
કોરોનાના ને લઇ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર ચૂંટણી કોરોના મહામારી ને ધ્યાને લઇ મોકૂફ રાખવા માટે ની જાહેર હિત…
ગુજરાત ટ્રાફિક પોલીસની પોલીસ સામે ટ્રાફિક ડ્રાઈવ
ટ્રાફિક JCP એ 1 અઠવાડિયા સુધી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર પોલીસ કર્મચારી સામે દંડાત્મક કાર્યવાહી કરવા માટેની ડ્રાઇવનું આયોજન કર્યું…
