અંબાજી (રાકેશ શર્મા) અંબાજી મંદિર તરફથી સંઘના પ્રતિનિધિઓને 1400 જેટલી ધજાઓ આપવામાં આવી. બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજા કરવામાં આવી. સંઘ ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. અંબાજી મંદિર ખાતે યોજાયો કાર્યક્રમ. અંબાજી મંદિર ના વહીવટદાર અને અધિકારીઓ હાજર રહ્યા. 24 તારીખ થી અંબાજી મંદિર 12 દિવસ માટે બંદ કરવામાં આવશે. 5 તારીખ ના રોજ અંબાજી મંદિર ખુલશે. આ વખતે પગપાળા સંઘ અંબાજી નહિ આવે. 300 વર્ષ ના ઈતિહાસ માં પહેલી વાર મેળો બંધ રહેશે. નવનીત ભાઈ પટેલ અને સુરેન્દ્ર સિંહ ચાવડા વહીવટદાર હાજર રહ્યા
Related Posts
જીવનમાં હોશિયારી વધુ અગત્યની કે સારાઈ?
જીવનમાં હોશિયારી વધુ અગત્યની કે સારાઈ?શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજઆજના મોર્ડન જમાનામાં સફળતા અને ભૌતિક સમૃદ્ધિ પાછળ પાગલ બનેલા…
વડાપ્રધાનશ્રીના પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઈ-લોકાર્પણ કાર્યક્રમની ઉજવણી અન્વયે ફરાદીમાં બાળકોને તિથીભોજન કરાવાયું ભુજ: શુક્રવાર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ…
મુખ્ય સમાચાર.
*ધનવાનને ઝડપી અને ગરીબને મળે છે મોડો ન્યાય સુપ્રીમના ન્યાયાધિશે ઉઠાવ્યા સવાલો* દેશની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ દીપક ગુપ્તાએ નિવૃત્ત…
