અંબાજી (રાકેશ શર્મા) અંબાજી મંદિર તરફથી સંઘના પ્રતિનિધિઓને 1400 જેટલી ધજાઓ આપવામાં આવી. બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજા કરવામાં આવી. સંઘ ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. અંબાજી મંદિર ખાતે યોજાયો કાર્યક્રમ. અંબાજી મંદિર ના વહીવટદાર અને અધિકારીઓ હાજર રહ્યા. 24 તારીખ થી અંબાજી મંદિર 12 દિવસ માટે બંદ કરવામાં આવશે. 5 તારીખ ના રોજ અંબાજી મંદિર ખુલશે. આ વખતે પગપાળા સંઘ અંબાજી નહિ આવે. 300 વર્ષ ના ઈતિહાસ માં પહેલી વાર મેળો બંધ રહેશે. નવનીત ભાઈ પટેલ અને સુરેન્દ્ર સિંહ ચાવડા વહીવટદાર હાજર રહ્યા
Related Posts
રાજ્ય ચુંટણી પંચે કોવિડ ગાઈડલાઈન જાહેર કરી
*રાજ્ય ચુંટણી પંચે કોવિડ ગાઈડલાઈન જાહેર કરી* *ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે માત્ર ૫ વ્યકિતને મંજૂરી અપાઈ* *ઉમેદવારને શક્ય…
ભાવનગર કોરોના સંક્રમણ વધતા જિલ્લાનું વહીવટી તંત્ર સજાગ બન્યું
ભાવનગર કોરોના સંક્રમણ વધતા જિલ્લાનું વહીવટી તંત્ર સજાગ બન્યું પોલીસ વિભાગની મદદથી સુરત, અમદાવાદ અને મુંબઈ તરફથી આવતા લોકોના રેપિડ…
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતના નગરોની અભિનવ પહેલ ‘આત્મનિર્ભર નગરસેવા’
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતના નગરોની અભિનવ પહેલ ‘આત્મનિર્ભર નગરસેવા’ *૧૬ નગરપાલિકાના સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એસ.ટી.પી., વોટર ટ્રીટમેન્ટ…
