અંબાજી (રાકેશ શર્મા) અંબાજી મંદિર તરફથી સંઘના પ્રતિનિધિઓને 1400 જેટલી ધજાઓ આપવામાં આવી. બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજા કરવામાં આવી. સંઘ ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. અંબાજી મંદિર ખાતે યોજાયો કાર્યક્રમ. અંબાજી મંદિર ના વહીવટદાર અને અધિકારીઓ હાજર રહ્યા. 24 તારીખ થી અંબાજી મંદિર 12 દિવસ માટે બંદ કરવામાં આવશે. 5 તારીખ ના રોજ અંબાજી મંદિર ખુલશે. આ વખતે પગપાળા સંઘ અંબાજી નહિ આવે. 300 વર્ષ ના ઈતિહાસ માં પહેલી વાર મેળો બંધ રહેશે. નવનીત ભાઈ પટેલ અને સુરેન્દ્ર સિંહ ચાવડા વહીવટદાર હાજર રહ્યા
Related Posts
અંકલેશ્વર અંકલેશ્વર નગર પાલિકાની સામાન્ય સભા તોફાની બની બજેટની ફાળવણી મુજબ કામ નહિ થયા હોવાના વિપક્ષ કોંગ્રેસના આક્ષેપ…
ફરી એક વાર બીટીપી ભાજપ આમને સામને ઓવૈસીની બેફામ વાણી વિલાસ સામે સાંસદ મનસુખ વસાવા ભડક્યા
BJP સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, BTP-AIMIM બન્નેવ ગાંડા, ઓવૈસી બોલવામાં મર્યાદા રાખે BTP-AIMIMનું સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ અસ્તિત્વ ખતમ: મનસુખ…
સુરતમાં ચૂંટણી પ્રચાર માટે સ્કૂલમાંથી વાલીને આવ્યો કોલ, શિક્ષકે કહ્યું ભાજપને મત આપવાનો છે
સુરતમાં ચૂંટણી પ્રચાર માટે સ્કૂલમાંથી વાલીને આવ્યો કોલ, શિક્ષકે કહ્યું ભાજપને મત આપવાનો છે રાજ્યમાં ચૂંટણીના માહોલ વચ્ચે સુરતની એક…
