અંબાજી (રાકેશ શર્મા) અંબાજી મંદિર તરફથી સંઘના પ્રતિનિધિઓને 1400 જેટલી ધજાઓ આપવામાં આવી. બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજા કરવામાં આવી. સંઘ ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. અંબાજી મંદિર ખાતે યોજાયો કાર્યક્રમ. અંબાજી મંદિર ના વહીવટદાર અને અધિકારીઓ હાજર રહ્યા. 24 તારીખ થી અંબાજી મંદિર 12 દિવસ માટે બંદ કરવામાં આવશે. 5 તારીખ ના રોજ અંબાજી મંદિર ખુલશે. આ વખતે પગપાળા સંઘ અંબાજી નહિ આવે. 300 વર્ષ ના ઈતિહાસ માં પહેલી વાર મેળો બંધ રહેશે. નવનીત ભાઈ પટેલ અને સુરેન્દ્ર સિંહ ચાવડા વહીવટદાર હાજર રહ્યા
Related Posts
બેફામ બની ઓઢવ પોલીસ
કારમાં સવાર પરિવારના સભ્યને વગર વાંકે માર્યો માર
અમદાવાદ બેફામ બની ઓઢવ પોલીસ કારમાં સવાર પરિવારના સભ્યને વગર વાંકે માર્યો માર પોલીસ કોન્સ્ટેબલ દ્વારા રસ્તા વચ્ચે પરિવાર સાથે…
80 મી અખિલ ભારતીય પીઠાસીન અધિકારી પરિષદ કેવડિયા વિષય : સશક્ત લોકતંત્ર માટે વિધાયિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકાનો આદર્શ સમન્વય.રાષ્ટ્રપતિ માનનીય શ રામનાથ કોવિંદનું ઉદબોધન
80 મી અખિલ ભારતીય પીઠાસીન અધિકારી પરિષદ કેવડિયા વિષય : સશક્ત લોકતંત્ર માટે વિધાયિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકાનો આદર્શ સમન્વય *રાષ્ટ્રપતિ…
મુખ્ય સમાચાર.
🚨💐ગુજરાત પાન મસાલા શોપ ઓનર્સ એસોસિયેશનો મહત્વનો નિર્ણય આવતીકાલથી દરેક પાન-મસાલાની દુકાનો પર મસાલો બનાવી આપવામાં આવશે નહીં ગ્રાહકોને પાન-મસાલાના…
