Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

જો તમે પણ સવારે ઉઠીને અરીસામાં જુઓ છો, તો આવી ભૂલ ન કરશો થઇ શકે છે નુકશાન

સવારે આવી ભૂલો ન કરો: # તમારા બેડરૂમમાં ક્યારેય અરીસો ન રાખશો.જો તમે તમારા બેડરૂમમાં દર્પણ રાખવા માંગતા હો, તો…

એક ગામ બોરીયા જેના યુવાનોનું એક જ પેશન : વોલીબોલ

બોરીયા ગામ એટલે ડાયરેકટ વોલીબોલના ક્ષેત્રમાં એક આગવું નામ ધરાવતા ખેલાડીઓનું ગામ. તદુપરાંત બોરીયાના યુવાઓમાં એક અનેરો સંપ પણ જોવા…

*યુપી સરકાર હાઈકોર્ટના નિર્ણયથી નારાજ નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં પડકારશે*

લખનૌમાં સીએએના વિરોધમાં હિંસા ફેલાવનારા આરોપીઓના પોસ્ટરો દૂર કાઢવાનો હાઈકોર્ટે આદેશ આપ્યા બાદ પણ યુપી સરકાર પીછેહઠના મૂડમાં નથી. અલાહાબાદ…

*કોરોનાનો વૈશ્વિક મરણાંક 4000 ભારતે મ્યાનમાર સાથેની સરહદ બંધ કરી*

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઈરસનો શિકાર બનેલા લોકોની સંખ્યા વધીને 46 થઈ છે. વિશ્વસ્તરે તો આ વાઈરસે અનેક લોકોનો ભોગ…

*કોંગ્રેસ શિવજીનું મંદિર છે કોંગ્રેસ પ્રમખ પ્રમુખ પ્રશાંત પટેલે સોશીયલ મીડિયા પર મૂક્યું થઈ વિવાદ*

વડોદરા શહેરના કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટથી લોકોના લાગણી દુભાઈ છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને…

1980ની ફિલ્મ ‘ધ બર્નિંગ ટ્રેન’ની રિમેક બની રહી છે, જૂનો ચોપરા અને જેકી ભગનાની પ્રોડ્યૂસ કરશે.

1980માં રિલીઝ થયેલ મલ્ટિ સ્ટારર ફિલ્મ ‘ધ બર્નિંગ ટ્રેન’ની રિમેક બની રહી છે. આ ફિલ્મને રવિ ચોપરાએ ડિરેક્ટ કરી હતી…

*મધ્યપ્રદેશ બાદ ગુજરાત કોંગ્રેસમાં ભડકો થવાના એંધાણ*

રાજ્યસભાની ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસમાં ભડકો થાય તેવા એંધાણ વર્તાયા છે. તમામ સમાજ પોતાના ઉમેદવારને ટિકિટ મળે તેવી માગ કરી…

*કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જ્યાતિરાદિત્યએ વધાર્યું સસ્પેન્સ*

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જ્યાતિરાદિત્ય આજે બીજેપીમાં સત્તાવાર રીતે સામેલ થવાની અટકળો તેજ થઈ હતી. જોકે સુત્રોના જણાવ્યા પ્રમાણે સિંધિયા…