નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઈરસનો શિકાર બનેલા લોકોની સંખ્યા વધીને 46 થઈ છે. વિશ્વસ્તરે તો આ વાઈરસે અનેક લોકોનો ભોગ લીધો છે. કુલ મરણાંક 4000 પર પહોંચી ગયો છે.ભારતમાં આ રોગચાળો ફેલાતો રોકવા માટે કેન્દ્ર સરકારે વિમાનીમથકો ખાતે પ્રવાસીઓના તબીબી સ્ક્રીનિંગ, જાહેર ટ્રાન્સપોર્ટ સાધનોની સફાઈ, દર્દીઓ માટે અલાયદા વોર્ડ ઊભા કરવા સહિત અનેક પગલાં લીધા છે.એક મહત્ત્વનો નિર્ણય લઈને મણિપુર રાજ્યની સરકારે મ્યાનમાર સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ બંધ કરી દીધી છે. એ દેશમાંથી કોરોનાનો ચેપ ભારતમાં ફેલાતો રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે આ નિર્ણય લીધો છે
Related Posts
પાકિસ્તાનથી આવેલું 300 કરોડનું ડ્રગ્સ સલાયા અને ઓખા વચ્ચે મોકલવાનું હતુંઃ DGP 2022માં 4374 કરોડના માદક દ્વવ્યો ઝડપાયા: DGP…
જામનગરને મળી નવી ઉડાન
જામનગરને મળી નવી ઉડાન ઉડાન ૩.૦ અંતર્ગત જામનગર-હૈદરાબાદ,જામનગર- બેંગલુરુ વિમાની સેવાનો આજથી શુભારંભ૦૦૦૦૦કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના હસ્તે…
નર્મદા જિલ્લામાં વગર પરવાનગીએ બંને બરી બાયોડીઝલ વેચવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું.
બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : નર્મદા જિલ્લામાં વગર પરવાનગીએ બંને બરી બાયોડીઝલ વેચવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું. સાગબારા તાલુકાના ચોપડાવાવ ગામ નજીક…
