નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઈરસનો શિકાર બનેલા લોકોની સંખ્યા વધીને 46 થઈ છે. વિશ્વસ્તરે તો આ વાઈરસે અનેક લોકોનો ભોગ લીધો છે. કુલ મરણાંક 4000 પર પહોંચી ગયો છે.ભારતમાં આ રોગચાળો ફેલાતો રોકવા માટે કેન્દ્ર સરકારે વિમાનીમથકો ખાતે પ્રવાસીઓના તબીબી સ્ક્રીનિંગ, જાહેર ટ્રાન્સપોર્ટ સાધનોની સફાઈ, દર્દીઓ માટે અલાયદા વોર્ડ ઊભા કરવા સહિત અનેક પગલાં લીધા છે.એક મહત્ત્વનો નિર્ણય લઈને મણિપુર રાજ્યની સરકારે મ્યાનમાર સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ બંધ કરી દીધી છે. એ દેશમાંથી કોરોનાનો ચેપ ભારતમાં ફેલાતો રોકવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે આ નિર્ણય લીધો છે
Related Posts
*દ્વારકામાં તા.૧૦ એપ્રિલ,૨૦૨૫ના રોજ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનું ભવ્ય સ્વાગત તથા શોભાયાત્રા યોજાશે*
*દ્વારકામાં તા.૧૦ એપ્રિલ,૨૦૨૫ના રોજ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનું ભવ્ય સ્વાગત તથા શોભાયાત્રા યોજાશે* દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: ભારતના ઉત્તર…
जामनगर LCB ने 50 हजार की लूंट मामले 2 को किया गिरफ्तार।
जामनगर LCB ने नागरपरा में हुई 50 हजार की लूंट मामले 2 को किया गिरफ्तार।
હું તો ત્યાં સુધી કહું છું કે ૩૬૫ દિવસ..અને ૨૪ × ૭…..માં એવી કઈ ક્ષણ છે કે ઘરના સભ્યો મહિલા વિના ચલાવી શકે?..૮મી માર્ચ….એટલે “વિશ્વ મહિલા દિવસ”
*…. ૮મી માર્ચ….એટલે “વિશ્વ મહિલા દિવસ”….* હું તો ત્યાં સુધી કહું છું કે ૩૬૫ દિવસ..અને ૨૪ × ૭…..માં એવી કઈ…
