સુરતના માંડવી નજીક તાપી નદીમાં ન્હાવા પડતા ત્રણના મોત થયા છે. માંડવીના રામેશ્વર મંદિર પાસે બે યુવક અને એક કિશોર ન્હાવા પડ્યા હતા. જે દરમ્યાન ત્રણેયના ડૂબવાથી મોત થયા છે. ઘટના અંગેની જાણકારી ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમે ત્રણેયને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. મૃતક સુરતના વરાછા વિસ્તારના હોવાનું સામે આવ્યુ છે
Related Posts
જામનગર જેએમસીના વોર્ડ નંબર 1ના સફાઈ સૈનિક નિવૃત થતા કરાયું સન્માન
*જામનગર જેએમસીના વોર્ડ નંબર 1ના સફાઈ સૈનિક નિવૃત થતા કરાયું સન્માન* જામનગર* જામનગર મહાનગર પાલિકા ના સફાઈ સૈનિક શ્રી બીજલ…
ગુજરાત ના મુખ્યંત્રીશ્રી વિજ્ય રૂપાણી અને નીતિન પટેલે લીધી સિવિલ હોસ્પિટલ ની મુલાકાત
ગુજરાત ના મુખ્યંત્રીશ્રી વિજ્ય રૂપાણી અને નીતિન પટેલે લીધી સિવિલ હોસ્પિટલ ની મુલાકાત
ઈન્ડિયન ક્રિકેટટીમનો પૂર્વ ફાસ્ટ બોલર મુનાફ પટેલ બનાવી રહ્યોછે અનેક ‘મુનાફ’ ‘‘ મુન્ના, મુન્ના, મુન્ના ’’ આ નામની ચિચિયારીઓ ભરૂચ…
