સુરતના માંડવી નજીક તાપી નદીમાં ન્હાવા પડતા ત્રણના મોત થયા છે. માંડવીના રામેશ્વર મંદિર પાસે બે યુવક અને એક કિશોર ન્હાવા પડ્યા હતા. જે દરમ્યાન ત્રણેયના ડૂબવાથી મોત થયા છે. ઘટના અંગેની જાણકારી ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમે ત્રણેયને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. મૃતક સુરતના વરાછા વિસ્તારના હોવાનું સામે આવ્યુ છે
Related Posts
અમદાવાદ ખાતે લોકોમાં જાગૃતતા કેળવવા વિશ્વ ઓઝોન દિવસની કરાઈ ઉજવણી જીએનએ અમદાવાદ: 16મી સપ્ટેમ્બર-2022 એટલે વિશ્વ ઓઝોન દિવસ. આખા…
*સાત ઝોનમાંથી દબાણો હટાવી રૂ.8.96 લાખનો દંડ વસુલતું AMC નું એસ્ટેટ વિભાગ*
*સાત ઝોનમાંથી દબાણો હટાવી રૂ.8.96 લાખનો દંડ વસુલતું AMC નું એસ્ટેટ વિભાગ* *અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ…
*શહેરા તાલુકાના તાડવા ચોકડી પાસે ખનન માફીયાઓ પર ખાણ ખનીજ દ્રારા તવાઈ*
*શહેરા તાલુકાના તાડવા ચોકડી પાસે ખનન માફીયાઓ પર ખાણ ખનીજ દ્રારા તવાઈ* એબીએનએસ, ગોધરા : પંચમહાલ જિલ્લાની ખાણ ખનિજ વિભાગની…
