સુરતના માંડવી નજીક તાપી નદીમાં ન્હાવા પડતા ત્રણના મોત થયા છે. માંડવીના રામેશ્વર મંદિર પાસે બે યુવક અને એક કિશોર ન્હાવા પડ્યા હતા. જે દરમ્યાન ત્રણેયના ડૂબવાથી મોત થયા છે. ઘટના અંગેની જાણકારી ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમે ત્રણેયને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. મૃતક સુરતના વરાછા વિસ્તારના હોવાનું સામે આવ્યુ છે
Related Posts
ડીસામાં ઝડપાયેલ રેમડેસીવીર ઈન્જેકશન કૌભાંડ મામલે અમદાવાદના ડૉક્ટરની ધરપકડ…
ડીસામાં ઝડપાયેલ રેમડેસીવીર ઈન્જેકશન કૌભાંડ મામલે અમદાવાદના ડૉક્ટરની ધરપકડ… અમદાવાદની હોસ્પિટલના BAMS ડૉ વિશાલ ગઢવીની ધરપકડ… LCB એ પકડેલા બે…
શેરબજાર આજે પણ ઘટાડા સાથે બંધ.સેન્સેક્સમાં 535, નિફ્ટીમાં 150 અંકનો ઘટાડો.
શેરબજાર આજે પણ ઘટાડા સાથે બંધ.સેન્સેક્સમાં 535, નિફ્ટીમાં 150 અંકનો ઘટાડો.સતત ચાર દિવસથી ઘટાડો USA સરકારે રાહત પેકેજનો અમલ ન…
મેઘાણીનગર પોલીસે એક ગેંગ ની ધરપકડ કરી છે.
મેઘાણીનગર પોલીસે એક ગેંગ ની ધરપકડ કરી છે..up ના 2 લોકો પાસે થી 2 હથિયાર અને 4 કાર્ટુસ પણ કબ્જે…
