સુરતના માંડવી નજીક તાપી નદીમાં ન્હાવા પડતા ત્રણના મોત થયા છે. માંડવીના રામેશ્વર મંદિર પાસે બે યુવક અને એક કિશોર ન્હાવા પડ્યા હતા. જે દરમ્યાન ત્રણેયના ડૂબવાથી મોત થયા છે. ઘટના અંગેની જાણકારી ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમે ત્રણેયને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. મૃતક સુરતના વરાછા વિસ્તારના હોવાનું સામે આવ્યુ છે
Related Posts
સુરત શહેર અને જિલ્લા ઉપરાંત નવસારી સહિતના વિસ્તારોમાં સંખ્યાબંધ ચોરીઓ કરીને નાસતા ફરતા આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધો.
સુરત શહેર અને જિલ્લા ઉપરાંત નવસારી સહિતના વિસ્તારોમાં સંખ્યાબંધ ચોરીઓ કરીને નાસતા ફરતા આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધો…
*ભરૂચ: અંક્લેશ્વર નાં મીરાનગર અને શાંતિનગરમાં પોલીસનું સર્ચ ઓપરેશન* બાઈક સહિતનાં વાહનોનું ચેકિંગ હાથ ધરાયું પોલીસનાં સર્ચ ઓપરેશનને લઈ લોકોમાં…
અમદાવાદ શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકરક્ષક પરીક્ષામાં બહારના અલગ અલગ જિલ્લા માંથી આવેલા વિદ્યાર્થીઓ તથા તેઓના પરિવારના સભ્યને શાહીબાગ પોલીસ…
