સુરતના માંડવી નજીક તાપી નદીમાં ન્હાવા પડતા ત્રણના મોત થયા છે. માંડવીના રામેશ્વર મંદિર પાસે બે યુવક અને એક કિશોર ન્હાવા પડ્યા હતા. જે દરમ્યાન ત્રણેયના ડૂબવાથી મોત થયા છે. ઘટના અંગેની જાણકારી ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમે ત્રણેયને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. મૃતક સુરતના વરાછા વિસ્તારના હોવાનું સામે આવ્યુ છે
Related Posts
બનાસકાંઠામાં 4.3ની તીવ્રતાનો ભુકંપ
બનાસકાંઠામાં 4.3ની તીવ્રતાનો ભુકંપવાવથી 84 કિમી દૂર રાજસ્થાનમાં ભુકંપનું કેન્દ્રબિન્દુવાવના વિસ્તારમાં અનુભવાયો ભુકંપનો આંચકો
નર્મદામા મોબાઈલ ફોન ઉપરફેક મેસેજોથી છેતરાતી જનતાને સાચી સમજ આપવા ગામડે ગામડે જઈને લોકોને સમજ આપતી નિર્ભયા સ્કવોર્ડ
દ્વારા તથા ફોન આવે છે કે તમને લકી ડ્રો લાગ્યો છે, અમુક પૈસા ભરો તમને ડબલ પૈસા મળશે તથા ગાડીઓ…
અમદાવાદ… વાડજમાં પીઆઇ ગયા અને ચોરોએ ચોરી કરી કર્યો શુભારંભ….
નવાવાડજની કૃષ્ણનગર સોસાયટીમાં આવેલી દુકાનમાં ચોરી…સોના ચાંદીનું રિપેરીગ કરતી દુકાનમાંથી ચોરી. 1લાખની કિંમતના 2 ચેઇનની ચોરી કરીને ચોર ફરાર. ઍક્સેસ…
