સુરતના માંડવી નજીક તાપી નદીમાં ન્હાવા પડતા ત્રણના મોત થયા છે. માંડવીના રામેશ્વર મંદિર પાસે બે યુવક અને એક કિશોર ન્હાવા પડ્યા હતા. જે દરમ્યાન ત્રણેયના ડૂબવાથી મોત થયા છે. ઘટના અંગેની જાણકારી ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમે ત્રણેયને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. મૃતક સુરતના વરાછા વિસ્તારના હોવાનું સામે આવ્યુ છે
Related Posts
*માઇભક્તોની મનોકામના પૂર્ણ થાય તે માટે ૨૧ લાખ જેટલાં મંત્રોનું લેખન કરતી અપંગ કન્યા સેવા સંકુલની દીકરીઓ*
*માઇભક્તોની મનોકામના પૂર્ણ થાય તે માટે ૨૧ લાખ જેટલાં મંત્રોનું લેખન કરતી અપંગ કન્યા સેવા સંકુલની દીકરીઓ* પાલનપુર, સંજીવ રાજપૂત:…
*અમદાવાદ માં કુરિયર કંપની ની આડ માં છેતરપિંડી નો કીસો આવ્યો સામે*
*અમદાવાદ માં કુરિયર કંપની ની આડ માં છેતરપિંડી નો કીસો આવ્યો સામે* અમદાવાદ માં આવેલ ચિપ્સ એક્સપ્રેસ પ્રાવેટ લી. કુરિયર…
અમદાવાદ રિવરફ્રન્ટ પર NCC નિયામકની ઉપસ્થિતિમાં કેડેટ્સ અને સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના કર્મીઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું. અમદાવાદ: એનસીસી નિયામક ગુજરાત દાદરા…
