લખનૌમાં સીએએના વિરોધમાં હિંસા ફેલાવનારા આરોપીઓના પોસ્ટરો દૂર કાઢવાનો હાઈકોર્ટે આદેશ આપ્યા બાદ પણ યુપી સરકાર પીછેહઠના મૂડમાં નથી. અલાહાબાદ હાઈકોર્ટના આદેશને હવે રાજ્યની યોગી સરકાર સુપ્રીમ કોર્ટમાં પડકારશે. સરકાર દ્વારા એસએલપી ફાઇલ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સંદર્ભમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનું કહેવું છે કે હાઈકોર્ટના આદેશનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. પરંતું સરકારની પહેલી પ્રાથમીકતા રાજ્યની 23 કરોડ જનતા છે. તેથી આ મામલામાં જે જરૂરી હશે તે જ પગલાં ભરવામાં આવશે
Related Posts
છેલ્લા બે વર્ષથી ગરુડેશ્વર અપહરણના ગુનાના કામે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલસીબી નર્મદા પોલીસ.
રાજપીપળા, તા. 16 ગરુડેશ્વર પંથકમાં છેલ્લા બે વર્ષથી અપહરણ ગુનાના કામે નાસતા ફરતા આરોપીને નર્મદા એસીબી પોલીસે ઝડપી પાડી તેની…
પોલીસ ભરતીને લઈ ગૃહમંત્રીનું નિવેદન સોશિયલ મીડિયામાં ફરતી માહિતી ખોટી,ભરતીમાં કોઇને અન્યાય નહીં થાય
રાજ્યમાં PSI સહિત પોલીસની ભરતીને લઈ વિવાદ શરૂ થયો છે. ત્યારે પોલીસની ભરતીને લઈ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, “અમારી…
રાજપીપળા ગાંધીચોક પાસે જ તૂટી પડતા વીજ વાયરો તૂટી પડતા ચાર કલાક વીજ પુરવઠો ખોરવાતા લોકો પરેશાન.
લોકોનો રજાનો દિવસ રવિવાર બગાડયો. વીજ કંપનીએ સમારકામ કરી બપોરે વીજ પુરવઠો ચાલુ કરાતા રાહત રાજપીપળા,તા.15 રાજપીપળા ગાંધી ચોક પાસે…
