લખનૌમાં સીએએના વિરોધમાં હિંસા ફેલાવનારા આરોપીઓના પોસ્ટરો દૂર કાઢવાનો હાઈકોર્ટે આદેશ આપ્યા બાદ પણ યુપી સરકાર પીછેહઠના મૂડમાં નથી. અલાહાબાદ હાઈકોર્ટના આદેશને હવે રાજ્યની યોગી સરકાર સુપ્રીમ કોર્ટમાં પડકારશે. સરકાર દ્વારા એસએલપી ફાઇલ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સંદર્ભમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનું કહેવું છે કે હાઈકોર્ટના આદેશનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. પરંતું સરકારની પહેલી પ્રાથમીકતા રાજ્યની 23 કરોડ જનતા છે. તેથી આ મામલામાં જે જરૂરી હશે તે જ પગલાં ભરવામાં આવશે
Related Posts
*📍સાહિત્યનાં રંગોથી ભરેલો વિશ્વ વિખ્યાત જયપુર લિટરેચર ફેસ્ટિવલ*
*📍સાહિત્યનાં રંગોથી ભરેલો વિશ્વ વિખ્યાત જયપુર લિટરેચર ફેસ્ટિવલ* હોટેલ ક્લાર્ક્સ આમેર ખાતે આજે JLF-2024 નો ત્રીજો દિવસ ભારતનાં…
સૌ પ્રથમ વાર પોલીસ સ્ટેશનમાં બનાવાયો આઇસોલેશન વોર્ડ.
અમદાવાદ સૌ પ્રથમ વાર પોલીસ સ્ટેશનમાં બનાવાયો આઇસોલેશન વોર્ડ. અમદાવાદમાં પ્રથમ વખત પોલીસ મથકમાં 5 નોર્મલ, 2 ઓક્સિજન બેડ સાથે…
એમેઝોનના જંગલમાં લાગેલી આગ હૃદયમાં ‘ક્લાયમેટ ચેન્જ ક્રાંતિ’ની જ્વાળા પ્રગટાવી ગઇ અને ૧૨ વર્ષની આર્યા એ ૫ વર્ષમાં ૮ પુસ્તકો લખ્યા
*એમેઝોનના જંગલમાં લાગેલી આગ હૃદયમાં ‘ક્લાયમેટ ચેન્જ ક્રાંતિ’ની જ્વાળા પ્રગટાવી ગઇ અને ૧૨ વર્ષની આર્યા એ ૫ વર્ષમાં ૮ પુસ્તકો…
