લખનૌમાં સીએએના વિરોધમાં હિંસા ફેલાવનારા આરોપીઓના પોસ્ટરો દૂર કાઢવાનો હાઈકોર્ટે આદેશ આપ્યા બાદ પણ યુપી સરકાર પીછેહઠના મૂડમાં નથી. અલાહાબાદ હાઈકોર્ટના આદેશને હવે રાજ્યની યોગી સરકાર સુપ્રીમ કોર્ટમાં પડકારશે. સરકાર દ્વારા એસએલપી ફાઇલ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સંદર્ભમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનું કહેવું છે કે હાઈકોર્ટના આદેશનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. પરંતું સરકારની પહેલી પ્રાથમીકતા રાજ્યની 23 કરોડ જનતા છે. તેથી આ મામલામાં જે જરૂરી હશે તે જ પગલાં ભરવામાં આવશે
Related Posts
ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નું 21મી એ રાજપીપળા મા આગમન
ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નું 21મી એ રાજપીપળા મા આગમન ચૂંટણી પ્રચાર માટે ભવ્ય રોડશો અને જાહેર સભાનું આયોજન રાજપીપળા,…
ITI અને નર્સિંગના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો સરકારનો નિર્ણય
✅ITI અને નર્સિંગના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો સરકારનો નિર્ણય ✅નર્સિંગના અભ્યાસક્રમમાં અંતિમ વર્ષ સિવાયના વર્ષના વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ…
ગુજરાત NCCના કેડેટ્સે કારગિલ યુદ્ધના નાયકોને પોતાની સર્જનાત્મકતા સમર્પિત કરી.
*ગુજરાત NCCના કેડેટ્સે કારગિલ યુદ્ધના નાયકોને પોતાની સર્જનાત્મકતા સમર્પિત કરી. ઉત્તરીય કમાન્ડના અધિકારી વાય.કે. જોશીએ ગુજરાત NCC કેડેટ્સની કરી પ્રશંસા.…
