લખનૌમાં સીએએના વિરોધમાં હિંસા ફેલાવનારા આરોપીઓના પોસ્ટરો દૂર કાઢવાનો હાઈકોર્ટે આદેશ આપ્યા બાદ પણ યુપી સરકાર પીછેહઠના મૂડમાં નથી. અલાહાબાદ હાઈકોર્ટના આદેશને હવે રાજ્યની યોગી સરકાર સુપ્રીમ કોર્ટમાં પડકારશે. સરકાર દ્વારા એસએલપી ફાઇલ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સંદર્ભમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનું કહેવું છે કે હાઈકોર્ટના આદેશનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. પરંતું સરકારની પહેલી પ્રાથમીકતા રાજ્યની 23 કરોડ જનતા છે. તેથી આ મામલામાં જે જરૂરી હશે તે જ પગલાં ભરવામાં આવશે
Related Posts
અમેરિકા: લેવિસ્ટન, મેઈનમાં સામૂહિક ગોળીબારમાં ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયા – NBC
અમેરિકા: લેવિસ્ટન, મેઈનમાં સામૂહિક ગોળીબારમાં ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયા – NBC 50થી વધુ ઘાયલ, ઘણા લોકોની હાલત ગંભીર;…
સુરત માં પાંડેસરા દુષ્કર્મ-હત્યા કેસમાં ફાંસીની સજા નુ એલાન પરિવારને 20 લાખનું વળતર ચુકવવા માંગ.
સુરતમાં પાંડેસરા દુષ્કર્મ-હત્યા કેસમાં ફાંસીની સજાપાંડેસરામાં બાળકી પર દુષ્કર્મ-હત્યા કેસ મુદ્દે સજાનું એલાનબાળકી પર દુષ્કર્મ આચરનારને ફાંસીની સજાઆરોપી ગુડ્ડકુમાર યાદવને…
*પાલીતાણાને જોડતા રસ્તાઓના નિર્માણ અને વિકાસ માટે રૂ. ૫૨ કરોડ મંજૂર કરતા મુખ્યમંત્રી*
*પાલીતાણાને જોડતા રસ્તાઓના નિર્માણ અને વિકાસ માટે રૂ. ૫૨ કરોડ મંજૂર કરતા મુખ્યમંત્રી* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ…
