Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

ભાવનગર જિલ્લા કલેકટર દ્વારા મહુવા તાલુકાના પાંચ ગ્રામ્ય વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી 192 લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવા આવ્યા.

ભાવનગર જિલ્લા કલેકટર દ્વારા મહુવા તાલુકાના પાંચ ગ્રામ્ય વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી 192 લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવા આવ્યા 🚷…

ઓનલાઈન ટીચીંગ કોવીડ-૧૯ની પરિસ્થિતિમાં વૈકલ્પીક વ્યવસ્થા છે : સંજય વકીલ.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સ દ્વારા લોકડાઉન સમયથી અત્યાર સુધી ૧૫ વેબીનાર યોજવામાં આવ્યા હતા. જેમાં ડીજીટલ માર્કેટીંગ,સાયબર…

રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા મહેસૂલ વિભાગમાં લેવાયેલો વધુ એક જનહિતકારી નિર્ણય *કબજા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી ફરજિયાત : દસ્તાવેજોમાં થતી ગેરરીતિ પર નિયંત્રણ આવશે-મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ*

● નોંધણી અધિનિયમ, ૧૯૦૮ માં ગુજરાત સરકારે રજીસ્ટ્રેશન (ગુજરાત સુધારા વિધેયક) બીલ નં. ૨૭/૨૦૧૮ ને મહામહિમ રાષ્ટ્રપતિશ્રીની મંજુરી ● રાજય…

⭕ *ગુજરાતમાં નવા 875 પોઝિટિવ કેસ નોંધાયા,14 લોકોનાં મોત ,441 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *24 કલાકમાં સુરત 269,અમદાવાદ 165,ભાવનગર 71,વડોદરા 69,રાજકોટ 39,ગાંધીનગર 31,નવસારી 27,જામનગર-સુરેન્દ્રનગર 23,મહેસાણા 21,જૂનાગઢ 18,ખેડા 17,બનાસકાંઠા-ભરૂચ 14,ગીર સોમનાથ 11,દાહોદ-સાબરકાંઠા 8,આણંદ-પંચમહાલ 7,મોરબી-વલસાડ…

ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ .

ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ ટોસિલિઝુમેબ નું ઈન્જેક્શન બનાવતી વિશ્વની એકમાત્ર સ્વિઝ કંપની દ્વારા અત્યાર સુધી…

આજે રાજપીપલામા વધુ એક કેસ પોઝિટિવ આવ્યો અને બે દર્દીઓને સુરત અને વડોદરા ખાતે રિફર કરાયા. બે દર્દીઓ સાજા થતા બે ને રજા આપાઈ.

આજે રાજપીપલામા વધુ એક કેસ પોઝિટિવ આવ્યોછે જેનુ નામ હમૂખાબેન ગોપાલભાઈ માછી (ઉ .વ 62,ગણેશ ચોક , રાજપીપલા )નો રિપોર્ટ…

પાટીદાર સમાજની અનોખી પહેલ.- બેસણુ અને બારમાનું ભોજન કર્યું બંધ.

ઊંઝા તાલુકાના ટુંડાવ ગામ મોટા બાવન કડવા પાટીદાર સમાજના પરિવારોની રવિવારે મળેલી સાધારણ સભામાં વ્યક્તિના મૃત્યુ પ્રસંગે બેસણું અને બારમા…

શ્વાસનળી અને અન્નનળી બે અલગ અલગ બાબતો છે. જો તમે તમારા ગળા અને અન્નનળીને સુરક્ષિત રાખવા માટે હંમેશાં ગરમ પાણી પીતા હોવ, તો તે ખૂબ સારું છે, અને તે થાય છે.

શ્વાસનળી અને અન્નનળી બે અલગ અલગ બાબતો છે. જો તમે તમારા ગળા અને અન્નનળીને સુરક્ષિત રાખવા માટે હંમેશાં ગરમ પાણી…