Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

*ગાંધીનગરમાં અનિલ બકેરી સહિત 25 સામે છેતરપિંડીની ફરિયાદ*

ગાંધીનગરના સુઘડમાં એક જ જમીનના બે વેચાણ દસ્તાવેજ મુદ્દે બકેરી ગ્રૂપના અનિલ બકેરી સહિત કુલ 25 લોકો સામે વિશ્વાસઘાત-છેતરપિંડીની ફરિયાદ…

દેડીયાપાડા તાલુકાના રાલ્દા ગામની સીમમાં મહુડાના ઝાડની ડાળી સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઇ આદિવાસી યુવાને આપઘાત કરતા ચકચાર.

દેડીયાપાડા તાલુકાના રાલ્દા ગામની સીમમાં મહુડાના ઝાડની ડાળી સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઇ આદિવાસી યુવાને આપઘાત કરતા ચકચાર મચી જવા…

*આજે ગાંધીનગરમાંઅમદાવાદ, વડોદરા અને સુરતમાં રીક્ષાઓની સંખ્યા સરકાર નક્કી કરશે*

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજયરૂપાણીની અધ્યક્ષતામાં વાહન વ્યવહાર વિભાગની બેઠક યોજાશે.અને ખાસ મહાનગર પાલિકા વિસ્તારમાં રિક્ષાની સંખ્યા કેટલી હોવી જોઈએ તે બાબતે…

તિલકવાડા ના પાન તલાવડી ગામે સગીર કન્યાનું અપહરણ કરી મામાના ઘરે બે દિવસ સુધી મરજી વિરુદ્ધ શરીર સંબંધ બળાત્કાર ગુજાર્યો. હવસખોર સામે સગીર કન્યાના પોલીસ ફરિયાદ.

તિલકવાડા ના પાન તલાવડી ગામે સગીર કન્યાનું અપહરણ કરી મામાના ઘરે બે દિવસ સુધી રાખી કન્યાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ…

*ખંડણીખોર વસીમ બિલ્લા મર્ડર કેસમાં ત્રણ ઝડપાયા*

નવસારીમાં છાપરા રોડ ઉપર સુરતનાં તડીપાર અને ખંડણીખોર વસીમ બિલ્લાના હત્યા કેસમાં યુપીનાં 2 શાર્પ શૂટર સહિત ત્રણને પોલીસે ઝડપી…

*દીશિત જરીવાલા હત્યાકાંડમાં નિર્દોષ જાહેર થયેલાં આરોપીઓ સામે સરકાર પક્ષ હાઇકોર્ટમાં અપીલ નહીં કરે*

સુરત-એપીપીના અભિપ્રાય બાદ કાયદા મંત્રાલય તેના પર શું આદેશ કરે તે જોવું રહ્યું.એડવોકેટ ઇલ્યાસ પટેલ કહે છે કે કાયદા મંત્રાલય…

તિલકવાડા તાલુકાના ઉંધઈ માંડવા ગામની સીમમાં અંગત અદાવતે યુવાનની કરાઈ કરપીણ હત્યા.

કોઈ બીજી જગ્યાએ ખૂન કરીને તેનો ચહેરો ઓળખાય નહીં તે માટે ચહેરા પર કેમિકલ છાંટી અને ખેતરમાં ફેંકી દેવાતા ચકચાર.…

ગરુડેશ્વર તાલુકા ના ઉંમરાવ ગામે બાજરવાડા માંથી કોતરમાંથી અજાણી મહિલાની લાશ મળી.

ડીકમ્પોઝ હાલતમાં મળેલી લાશ કબજે કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી. ગરૂડેશ્વર તાલુકાના ઉમરાવ ગામે બાજરાવાડ ફળિયામાંથી કોતરમાંથી અજાણી મહિલાની લાશ…