સુરતથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ છઠ્ઠી ફેબ્રુઆરીના સવારે 11 વાગ્યેને 10 મિનિટે ઉપડવાની હતી. જો કે, આ ફ્લાઈટ આવી જ નહોતી. મુસાફરોને ફ્લાઈટ આવતાં સુરત એરપોર્ટ પર સાડા અગિયાર અને ત્યાર બાદ સાંજના સાડા પાંચ વાગ્યે અને આખરે રાતના સાડા નવનો સમય અપાયો હતો. પરંતુ ફ્લાઈટ આવી નહી અને બીજા દિવસનો સમય (સાતમી ફેબ્રુઆરી)નો સમય અપાયેલો પણ સાતમી ફેબ્રુઆરીના રોજ પણ નિર્ધારીત 11 વાગ્યાની જગ્યાએ સાંજના છ વાગ્યે ફ્લાઈટ આવશે તેમ કહેવાતા અકળાયેલા મુસાફરોએ પોલીસમાં અરજી આપવાની સાથે હોબાળો મચાવ્યો હતો
Related Posts
*રાધનપુર પોલીસ પરીવાર દ્વારા શ્રી અંબાજી માતાજી પુનઃપ્રાણ પ્રતીષ્ઠા મહોત્સવ યોજાયો…*
*રાધનપુર પોલીસ પરીવાર દ્વારા શ્રી અંબાજી માતાજી પુનઃપ્રાણ પ્રતીષ્ઠા મહોત્સવ યોજાયો…* એબીએનએસ રાધનપુર: પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર પોલીસ કર્મચારીઓ…
અમદાવાદ ગાંધીનગર મહેસાણા જિલ્લાઓમાંથી અત્યાધુનિક ફેક્ટરી મેડ હથિયારોનો જખીરો પકડી પાડી
અમદાવાદ ગાંધીનગર મહેસાણા જિલ્લાઓમાંથી અત્યાધુનિક ફેક્ટરી મેડ હથિયારોનો જખીરો પકડી પાડી સદરી જખીરા પાસે થી તેમજ અન્ય સંડોવાયેલ આરોપીઓ પાસેથી…
▶️ *વડોદરાના મેયરનો તાજ નિલેશ રાઠોડ ના શિરે* ▶️ *આગામી 6 મહિના માટેનો રહેશે કાર્યકાળ* ▶️ *પૂર્વ મેયર બે…
