સુરતથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ છઠ્ઠી ફેબ્રુઆરીના સવારે 11 વાગ્યેને 10 મિનિટે ઉપડવાની હતી. જો કે, આ ફ્લાઈટ આવી જ નહોતી. મુસાફરોને ફ્લાઈટ આવતાં સુરત એરપોર્ટ પર સાડા અગિયાર અને ત્યાર બાદ સાંજના સાડા પાંચ વાગ્યે અને આખરે રાતના સાડા નવનો સમય અપાયો હતો. પરંતુ ફ્લાઈટ આવી નહી અને બીજા દિવસનો સમય (સાતમી ફેબ્રુઆરી)નો સમય અપાયેલો પણ સાતમી ફેબ્રુઆરીના રોજ પણ નિર્ધારીત 11 વાગ્યાની જગ્યાએ સાંજના છ વાગ્યે ફ્લાઈટ આવશે તેમ કહેવાતા અકળાયેલા મુસાફરોએ પોલીસમાં અરજી આપવાની સાથે હોબાળો મચાવ્યો હતો
Related Posts
*સેવાના સૌથી મોટા ધામ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ*
ભારત-પાક વચ્ચે પ્રવર્તમાન તણાવની સ્થિતિને પગલે *સેવાના સૌથી મોટા ધામ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આજે મેગા બ્લડ ડોનેશન ડ્રાઇવ* મધર્સ…
*વ્હીલચેરની મદદથી ચાલતા 95 વર્ષના રૂસ્તમજીએ ઘેર બેઠા મતદાન કરી સાચા અર્થમાં જાગૃત નાગરિક તરીકેનો ધર્મ નિભાવ્યો*
*વ્હીલચેરની મદદથી ચાલતા 95 વર્ષના રૂસ્તમજીએ ઘેર બેઠા મતદાન કરી સાચા અર્થમાં જાગૃત નાગરિક તરીકેનો ધર્મ નિભાવ્યો* અમદાવાદ, સંજીવ…
*ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૧,૪૧૫ ડીસ્ચાર્જ:-૯૪૮ મૃત્યુ:- ૪
(તા.:- ૧૯/૩/૨૦૨૧) *ગુજરાત રાજ્ય માં કોરોના ના આજે નોંધાયેલ કેસોની વિગત….* નવા કેસ:- ૧,૪૧૫ ડીસ્ચાર્જ:-૯૪૮ મૃત્યુ:- ૪ *ગાંધીનગર શહેરમાં સતત…
