સુરતથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ છઠ્ઠી ફેબ્રુઆરીના સવારે 11 વાગ્યેને 10 મિનિટે ઉપડવાની હતી. જો કે, આ ફ્લાઈટ આવી જ નહોતી. મુસાફરોને ફ્લાઈટ આવતાં સુરત એરપોર્ટ પર સાડા અગિયાર અને ત્યાર બાદ સાંજના સાડા પાંચ વાગ્યે અને આખરે રાતના સાડા નવનો સમય અપાયો હતો. પરંતુ ફ્લાઈટ આવી નહી અને બીજા દિવસનો સમય (સાતમી ફેબ્રુઆરી)નો સમય અપાયેલો પણ સાતમી ફેબ્રુઆરીના રોજ પણ નિર્ધારીત 11 વાગ્યાની જગ્યાએ સાંજના છ વાગ્યે ફ્લાઈટ આવશે તેમ કહેવાતા અકળાયેલા મુસાફરોએ પોલીસમાં અરજી આપવાની સાથે હોબાળો મચાવ્યો હતો
Related Posts
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો
*મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો*……*હવે રાજ્યના ૮ મહાનગરોમાં જ રાત્રિ કરફયુ અમલમાં રહેશે*……*તા. ૧૦મી જુલાઇ-ર૦ર૧ના રાત્રે ૧૦…
વાંચો..યુવકની DIG સમક્ષ વિચિત્ર માંગણી: કહ્યું હું મુકેશ અંબાણીનો જમાઈ છું મને ઝેડ પલ્સ સુરક્ષા જોઈએ..
વાંચો..યુવકની DIG સમક્ષ વિચિત્ર માંગણી: કહ્યું હું મુકેશ અંબાણીનો જમાઈ છું મને ઝેડ પલ્સ સુરક્ષા જોઈએ.. વિડીયો વાયરલ થયો ‘મૈં…
બેગેજ નિયમ
આ ઓફર હેઠળ ટિકિટ બુક કરાવી હોય તો પણ સામાન સંબંધિત જૂના નિયમો લાગુ થશે. બદલાવ અને રદ કરવાના ચાર્જ…
