લોકડાઉંનને લીધે રાજપીપલા મા કેસો ઘટ્યા માત્ર 03કેસ

બ્રેકીંગ નર્મદા : આજે નર્મદામાં વધુ કોરોના વિસ્ફોટ આજે કુલ-23 પોઝિટિવ કેસ નોંધાયા જોકે લોકડાઉંનને લીધે રાજપીપલા મા કેસો ઘટ્યા…

મોવી, દેડીયાપાડા સ્ટેટ હાઇવે ઉપર ભારે વાહનોની અવરજવર તા.૩૦ મી જુન સુધી બંધ

મોવી, દેડીયાપાડા સ્ટેટ હાઇવે ઉપર ભારે વાહનોની અવરજવર તા.૩૦ મી જુન સુધી બંધ : રાજપીપલાથી દેડીયાપાડા વચ્ચે મુસાફરી કરતા ભારે…

આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 8420 કેસ નોંધાયા, 94 લોકોના મોત

🚨🚨🚨🚨🚨🚨🚨 **આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 8420 કેસ નોંધાયા, 94 લોકોના મોત** **અમદાવાદમાં 2898 કેસ** **સુરતમાં 1920 કેસ** **રાજકોટમાં 759 કેસ** **વડોદરામાં…

હોમિયોપેથી આર્સેનિક આબ્લમ-૩૦ પોટેન્સી ગોળી ૧૧૩૨ લોકોને વિતરણ કરાઇ

નર્મદા જિલ્લા આયુર્વેદ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં કન્ટેનમેન્ટ તથા બફરઝોનમાં સંશમની વટી, આર્સેનિક આલ્બમ-૩૦ દવાનું વિતરણ હોમિયોપેથી આર્સેનિક આબ્લમ-૩૦ પોટેન્સી…

કલેક્ટર નર્મદા-રાજપીપલાના અધ્યક્ષતા હેઠળ જીલ્લા પ્રવાસન વિકાસ સમિતિની અગત્યની બેઠક કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી, રાજપીપલા ખાતે યોજવામાં આવીહતી.

રાજપીપલા ખાતે કલેક્ટર નર્મદાના અધ્યક્ષતા હેઠળ જીલ્લા પ્રવાસન વિકાસ સમિતિની અગત્યની બેઠક કોન્ફરન્સ હોલ, કલેક્ટર કચેરી, રાજપીપલા ખાતે યોજવામાં આવી…

સાંસદ મનસુખ વસાવા અને છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાએ રાજપીપલા કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી

નર્મદા બ્રેકીંગ સાંસદ મનસુખ વસાવા અને છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાએ રાજપીપલા કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી નર્મદા જિલ્લા નો જે સ્ટાફ…

નર્મદા અને વડોદરા જિલ્લા ને જોડતો પોઇચા પુલ આજ થી નાના વાહનો માટે શરૂ

નર્મદા બ્રેકીંગ નર્મદા અને વડોદરા જિલ્લા ને જોડતો પોઇચા પુલ આજ થી નાના વાહનો માટે શરૂ કરી દેવાતા વાહનચાલકો અને…

લગ્ન સમારંભમાં 50થી વધારે માણસો ભેગા કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામાનો ભંગ.

તિલકવાડા તાલુકાના કોઠી ગામે લગ્ન સમારંભમાં 50થી વધારે માણસો ભેગા કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ના જાહેરનામાનો ભંગ. રાજપીપળા,તા.16 નર્મદા જિલ્લામાં હાલ…

આનંદ હોસ્પિટલમા 20 બેડની સુવિધા. અને આઈસીયુ સુવિધા સાથે શરૂ થતાં હવે નર્મદા જિલ્લાવાસીઓમાં રાહત.

આનંદ હોસ્પિટલને કોરોનાની ટ્રીટમેન્ટ કરવાની મંજૂરી અપાય. આનંદ હોસ્પિટલમા 20 બેડની સુવિધા. અને આઈસીયુ સુવિધા સાથે શરૂ થતાં હવે નર્મદા…

એક મહીનો લીમડાના રસનું સેવન કરવાથી આખુ વર્ષ નિરોગી રહેવાય છે

ચૈત્ર માસમાં લીમડાના રસનું સેવન કરતા નર્મદાવાસીઓ. એક મહીનો લીમડાના રસનું સેવન કરવાથી આખુ વર્ષ નિરોગી રહેવાય છે કોરોનામા પણ…