ભારતીય જનતા પાર્ટીની “પ્રદેશ કારોબારી બેઠક” યોજવામાં આવી.

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’, ગાંધીનગર ખાતે માન. પ્રદેશ અધ્યક્ષશ્રી C R Paatilજી તેમજ માન. મુખ્યમંત્રીશ્રી Vijay Rupaniજી અને માન. નાયબ…

  ગુજરાતસરકાર દ્રારા ભારતના બંધારણ અને ગુજરાત પંચાયતઅધિનિયમોનો ભંગ થતાઆદિવાસી સંગઠનોનું ધરણા પ્રદશૅન

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા          નર્મદાના ગામોને સ્વતંત્ર ગ્રામ પંચાયત નો દરજ્જો આપવાની માંગ સામે       …

નૌકા વિહાર કરતા પ્રવાસીઓને મગર કોઈ નુકશાન ન પહોંચાડે માટે હાલ
વનવિભાગ દ્વારા મગર પકડવા માટે 70 જેટલા પાંજરા મુકાયા

સ્ટેચ્યુ પર આવતા પ્રવાસીઓ માટે તળાવ નંબર 3 મા નૌકા વિહાર કરતા પ્રવાસીઓને મગર કોઈ નુકશાન ન પહોંચાડે માટે હાલવનવિભાગ…

સિંગરવા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડાયાલિસીસ કેન્દ્ર શરૂ

*સિંગરવા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડાયાલિસીસ કેન્દ્ર શરૂ*……………….*C.H.C.માં ત્રણ એચ.ડી. ડાયાલિસીસ મશીન કાર્યાન્વિત કરાયા*……………….*ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ(GDP) હેઠળ રાજ્યમાં 53 કેન્દ્રો કાર્યરત*……………….ઈન્સ્ટીટ્યૂટ…

સુરતના જાણિતા બિઝનેસમેન અને સમાજસેવી મહેશ સવાણી આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

દિલ્હીમાં કેજરીવાલ સરકાર ગુડ ગર્વનન્સ માટે કરવામાં આવી રહેલા ઐતિહાસિક કાર્યોથી પ્રભાવિત થઇને લોકો સતત આપ સાથે જોડાઇ રહ્યા છે.…

અમદાવાદના નરોડા હંસપુરા સ્મશાન તોડવા આવતા સ્થાનિકો દવારા કરવામાં આવ્યો વિરોધ.

અમદાવાદના નરોડા હંસપુરા સ્મશાન તોડવા આવતા સ્થાનિકો દવારા કરવામાં આવ્યો વિરોધ.વિરોધના પગલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત.એ.એમ.સી દ્વારા કોઈપણ જાતની નોટિસ નહીં…

જામનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી તેમજ ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ*

*જામનગર જિલ્લા આયોજન મંડળની બેઠકમાં રૂ.૮૨૯.૦૩ લાખના ૩૬૯ કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા.* જામનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી તેમજ ઉર્જા મંત્રીશ્રી…

શાળાઓમા વેક્સિનેશન સેન્ટરને તાળા..

શાળાઓમા વેક્સિનેશન સેન્ટરને તાળા..અનેક સ્કુલોમા વેક્સિનેશન બંધ છે લોકો પાછા જાય છેઆંબલી પ્રાથમિક શાળા પર વેક્સિન સેન્ટર પર તાળા

જુહાપુરાના કુખ્યાત મોહસીન ઉર્ફે હાઇટે મારી એક વ્યક્તિને છરી

જુહાપુરામાં ગુંડાઓનું રાજ યથાવત નજીવી બાબતમાં હાફ મર્ડરની બની ઘટના જુહાપુરાના કુખ્યાત મોહસીન ઉર્ફે હાઇટે મારી એક વ્યક્તિને છરી વ્યક્તિના…