અમદાવાદના નરોડા હંસપુરા સ્મશાન તોડવા આવતા સ્થાનિકો દવારા કરવામાં આવ્યો વિરોધ.વિરોધના પગલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત.એ.એમ.સી દ્વારા કોઈપણ જાતની નોટિસ નહીં આપવાનો સ્થાનિકોનો આક્ષેપ
Related Posts
કેવડીયામાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વરિષ્ઠ અધિકારીઓ સાથે ડિફેન્સ એક્સપો-ર૦રરની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજી
ગુજરાત ૧રમાં ડિફેન્સ એક્સપો-૨૦૨૨નું યજમાન રાજ્ય બનશે કેવડીયામાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વરિષ્ઠ અધિકારીઓ સાથે ડિફેન્સ એક્સપો–ર૦રરની…
પૂર્વ ધારાસભ્ય જ્યંતી ભાનુશાલીની હત્યાનો મામલો
પૂર્વ ધારાસભ્ય જ્યંતી ભાનુશાલીની હત્યાનો મામલો હત્યાને નજરે જોનારા ગાંધીધામના સાક્ષી પવન મોરેની રેકી કરવાના કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો હત્યા…
મુખ્યમઁત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર નર્મદામા “વિશ્વ આદિવાસી દિવસ”નીરાજ્યકક્ષાના કાર્યક્રમની ઉજવણીની તડામાર તૈયારીઓ
મુખ્યમઁત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર નર્મદામા “વિશ્વ આદિવાસી દિવસ”નીરાજ્યકક્ષાના કાર્યક્રમની ઉજવણીની તડામાર તૈયારીઓ પૂર્વ તૈયારીઓની કામગીરીનું વન અને આદિજાતિ કલ્યાણ મંત્રી ગણપતસિંહ…
