⭕ *ગુજરાતમાં નવા 1056 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત ,1138 લોકો ડિસ્ચાર્જ*

⭕ *24 કલાકમાં સુરત 236,અમદાવાદ 144,વડોદરા 108,રાજકોટ 96,ભાવનગર 48,અમરેલી 42,કચ્છ 32,જામનગર 31,ગીરસોમનાથ 29,ગાંધીનગર 26,મોરબી-પોરબંદર 25,ભરૂચ-સુરેન્દ્રનગર 20,મહેસાણા 19,પંચમહાલ-વલસાડ 18,ખેડા 15,દાહોદ 14,પાટણ…

અમદાવાદ ના ચાંદખેડા વિસ્તારમાં રહેતા મુકેશ પંડયા એ પણ જન્માષ્ટમી ના આ  તહેવાર નિમિતે પોતાની આર્ટ દ્વારા ઉમદા સર્જન કર્યું.

શ્રાવણ મહિનો એટલે તહેવારો માણવા નો અને ભક્તિ ભાવ થી ભગવાન ને રીઝવવા નો મહિનો. એમાય આતુરતા થી રાહ જોવાતો…

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી.

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. 21 ઓગસ્ટથી શરૂ થનારી ઓફલાઇન પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ઓફલાઇન પરીક્ષાની નવી…

*શું તમે જાણો છો પોપૈયાના બીયા ખાવાથી જડમૂળ થી નાબુદ થશે આ ત્રણ બીમારીઓ, આ લેખ વાંચ્યા બાદ ફેકવાનુ ભૂલી જશો, જાણો તમે પણ…*

મિત્રો, આજે આ લેખમા અમે તમને પપૈયાના અમુક એવા લાભો વિશે જણાવીશુ કે, જે તમે કદાચ પહેલા ક્યારેય નહી જોયા…

રાજપીપલાની જિલ્લાની સૌથી મોટી એક માત્ર સિવિલ હોસ્પિટલ મા સુવિધા અને સ્ટાફ ના અભાવથી પીડાતી સિવિલ હોસ્પિટલ ના ખસતા હાલ

રાત્રીના સમયે અકસ્માત , ડિલિવરી , અને ઇમરજન્સી કેસોમાં રાત્રે એકજ ડોકટર અને નર્સથી ચાલતી રામભરોસે હોસ્પિટલ સરપંચ પરિષદના પ્રમુખે…

રાજપીપળામાં આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે મીતે ગૃપના આદિવાસી ભાઈઓએ મોટી સંખ્યામાં રક્તદાન કરી આદિવાસી દિવસ ઉજવ્યો.

પાંચ વર્ષમાં ગીત ગૃપના આદિવાસી યુવાનોએ ૩૦૦૦થી વધુ વખત રક્તદાન કરીને હજારોની જિંદગી બચાવી છે. રાજપીપળાત,૯ રાજપીપળામાં આદિવાસી દિવસની ઉજવણીના…

નર્મદા જિલ્લાના ૧૨ યોગા ટ્રેનર્સ અને ૧ યોગા કોચને નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરાયા.

ગુજરાત રાજ્ય યોગા બોર્ડ દ્વારા રાજ્યના ૧૨૬ યોગ કોચ અને ૮૨૮૪ યોગટ્રેનરોને યોગાસન માટે તૈયાર કરીનેપ્રમાણપત્ર એનાયત સમારંભ ગુજરાતના મુખ્યમંત્રી…

રાજપીપળામા છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિધ્યાવથ રાંકુલ ખાતે તા.૧૫ઓગસ્ટે રવાતંત્ર્યદિનનીજિલ્લાકક્ષાનીથનારી ઉજવણી

જિલ્લા કલેકટર મનોજ કોઠારીનાહતે થનારુ ધ્વજવંદન. સ્વાતંત્રયપર્વની જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન તૈયારીઓ અંગે યોજાયેલી સમીક્ષા બેઠક. રાજપીપળા,તા.૯ નર્મદા જિલ્લામાં આગામી તા.૧૫…

દેડીયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો.

દેડીયાપાડાની રૂા. ૨૨.૩૪ કરોડના ખર્ચે કન્યા સાક્ષરતા નિવાસી શાળા અને નવનિર્મિત મોડેલ સ્કૂલ -હોસ્ટેલ બિલ્ડિંગ સહિત સ્ટાફ ક્વાર્ટર્સનું ઈ-લોકાર્પણકરતા સીએમ…

રાજપીપળાની બેંક ઓફ ઈડીયામા અધધ લાંબી કતારોમા સોસીયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડયા.

વૃધ્ધ મહીલાઓને કલાકો સુધી લાઈનમાં ઉભા ન રહેવાતા નીચે બેસીના પેન્શન લેવા વાહનોમાં ઉભા રહેવાનો વારો રાજપીપળામા કોરોનાનારોજેરોજ વધતા જતા…