*એલઆઇસીનું શેરવેચાણ કર્મચારીઓનું યુનિયન જનઆંદોલન માર્ગે*

અમદાવાદઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં એલઆઇસીમાંનો સરકારી હિસ્સો આઇપીઓ વેચવાની દરખાસ્ત મૂકી છે. સરકાર નાણાકીય વર્ષ 2021ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં…

*ઘરે બેઠા તમને મળી શકે છે 1 કરોડ રૂપિયા સરકાર લાવવા જઈ રહી છે ખાસ યોજના*

સરકાર ગ્રાહકોને માલ ખરીદી માટેના બીલો લેવા માટે પ્રોત્સાહિત કરવા લોટરી યોજના લાવવા જઈ રહી છે. આ ગુડ્ઝ એન્ડ સર્વિસ…

*વિદ્યાર્થિની પાસે શરીરસુખની માગણી કરનારા પ્રોફેસર હરેશ ઝાલા*

રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઓડિયો ક્લિપ વિવાદમાં પ્રોફેસર હરેશ ઝાલા સામે પોલીસ ફરિયાદની કવાયત શરૂ થઈ છે. આ સાથે જ…

*7થી 9 ફેબ્રુઆરીપેન એક્સ્પોમાં 3 લાખ સુધીની બ્રાન્ડની પેન વેચાશે*

અમદાવાદ: ગુજરાતમાં પહેલીવાર ગ્લોબલ ડિસ્ટ્રિબ્યુટરના બેનર હેઠળ પેન એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પેન એક્સ્પો 7થી 9 ફેબ્રુઆરી સુધી…

*સુરતમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સૌથી નાની પ્રતિમા બની*

સુરતઃ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સૌથી નાની પ્રતિમા સુરતમાં બનાવવામાં આવી છે. 3ડી ટેકનિકથી બનાવવામાં આવેલી આ…

*સુરતમાં IIITને ઈન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સનો દરજ્જો*

સુરત દેશમાં 25 IIIT ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ફોર્મેન્શન ટેક્નોલોજી માંથી પાંચ સરકારી અને 20 પીપીપી ધોરણે ચાલે છે. જેમાંથી પાંચ…

*સુરત રઘુવીર માર્કેટમાંથી ચોરી છુપીથી વેપારીઓ માલ કાઢતાં પોલીસ થઈ દોડતી*

સુરતના રઘુવીર માર્કેટમાંથી ચોરી છુપી વેપારીઓ દ્વારા માલ કાઢવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી. માર્કેટ સીલ હોવા છતાં…

*સુરત વરાછામાં વાલમ દુગ્ધાલયમાં આરોગ્ય વિભાગનાં દરોડા, ભેળસેળ થતી હોવાની ફરિયાદ*

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી વાલમ દુગ્ધાલયમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. આરોગ્ય વિભાગને પનીરમાં ભેળસેશ થતી હોવાની ફરિયાદ મળી હતી.…

*સુરતમાં કોરોના વાઈરસનો દર્દી હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યો*

ચીન બાદ હવે ભારતમાં પણ કોરોના વાયરસની સંખ્યાઓ વધી રહી છે. કેરળમાં નોંધાયેલા ત્રણ કેસ બાદ હવે ગુજરાતમાં પણ કોરોના…