બ્રેકિંગ ન્યુઝ…….ગુજરાત કોંગ્રેસને લગતા મોટા સમાચાર ઈન્દ્રનિલ રાજ્યગુરૂ નહીં છોડે પંજાનો સાથ ઈન્દ્રનિલ રાજ્યગુરૂ મળ્યાં હતાં પ્રદેશ પ્રમુખ નેજગદીશ ઠાકોર-રઘુ શર્માએ બંનેને સમજાવ્યાં બંધ બારણે બેઠક બાદ ઘીના ઠામમાં ઘી વશરામ સાગઠિયા પણ પહોંચ્યા હતાં મળવા ઈન્દ્રનિલ રાજ્યગુરૂ લાંબા સમયથી હતાં નારાજ આવતીકાલે જોડાવાના હતા આમ આદમી પાર્ટીમાં
Related Posts
રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર પોલીસ દ્વારા સામાજિક એકતા માટે રક્તદાન શિબિરનું આયોજન કરાયું જીએનએ અમદાવાદ: 146 મી રથયાત્રા અનુસંધાને…
पोरबंदर याचिकाकर्ता को समय पर जानकारी नही देने मामले पोरबंदर के डिप्टी मामलतदार को 10 हजार का जुर्माना। Advertising Contact..9737619211…
તિલકવાડાનો લીલગઢ ગામે ખેતરના બે ભાઈઓના સરખા ભાગ પાડવાના મામલે કુહાડી વડે જીવલેણ હુમલો. ત્રણ ઈસમો સામે ફરિયાદ.
રાજપીપળા,તા. 14 તિલકવાડાનો લીલગઢ ગામે ખેતરના બે ભાઈઓના સરખા ભાગ પાડવાના મામલે ઝઘડો કરતા કુહાડી વડે જીવલેણ હુમલો કરતાં એકને…
