બ્રેકિંગ ન્યુઝ…….ગુજરાત કોંગ્રેસને લગતા મોટા સમાચાર ઈન્દ્રનિલ રાજ્યગુરૂ નહીં છોડે પંજાનો સાથ ઈન્દ્રનિલ રાજ્યગુરૂ મળ્યાં હતાં પ્રદેશ પ્રમુખ નેજગદીશ ઠાકોર-રઘુ શર્માએ બંનેને સમજાવ્યાં બંધ બારણે બેઠક બાદ ઘીના ઠામમાં ઘી વશરામ સાગઠિયા પણ પહોંચ્યા હતાં મળવા ઈન્દ્રનિલ રાજ્યગુરૂ લાંબા સમયથી હતાં નારાજ આવતીકાલે જોડાવાના હતા આમ આદમી પાર્ટીમાં
Related Posts
વડોદરા પપેર લીક મામલે એટીએસ દ્વારા 30 પરિક્ષાર્થીઓની ધરપકડ કરાઈ જીએનએ અમદાવાદ: વડોદરા ખાતે ખૂબ ચર્ચિત થયેલ જુનિયર ક્લાર્કના પપેર…
નખત્રાણા ખાતે પશુપાલન શિબિર તેમજ ખસીકરણ ઝુંબેશનો કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે પ્રારંભ કરાયો પશુઓ અને પશુપાલકોના ઉત્કર્ષ અને સંવર્ધન માટે રાજય…
વર્ષાના જ્યાં પ્રથમ પ્રણામ લાગે છે પ્રણયના પુષ્પને ગુમાન લાગે છે.
વર્ષાના જ્યાં પ્રથમ પ્રણામ લાગે છે પ્રણયના પુષ્પને ગુમાન લાગે છે લીલાછમ બાગમાં કેસરિયા ગુલમહોર વિશ્વ જાણે ફૂલોની દુકાન લાગે…
