અમદાવાદઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં એલઆઇસીમાંનો સરકારી હિસ્સો આઇપીઓ વેચવાની દરખાસ્ત મૂકી છે. સરકાર નાણાકીય વર્ષ 2021ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં એલઆઇસીનો 10 ટકા હિસ્સો આઇપીઓ થકી વેચે એવી સંભાવના છે. સરકાર એલઆઇસીમાં સંપૂર્ણ માલિકી ધરાવે છે અને 100 ટકા હિસ્સો ધરાવે છે, જેમાંથી 10 ટકા હિસ્સો સરકાર વેચવા ધારે છે. એલઆઇસી દેશની સૌથી મોટી વીમા કંપની છે અને કંપની દેશભરમાં 1,30,000 કર્મચારીઓ ધરાવે છે, પણ કંપનીઓના કર્મચારીઓના યુનિયને આ દરખાસ્ત પાછી લેવા માટે રાષ્ટ્રવ્યાપી વિરોધ દર્શાવવા જનઆંદોલનની તૈયારી કરી રહ્યા છે.
Related Posts
હોસ્પિટલમાં વિઝીટ લેતી વખતે. – ખાસ અગત્યની માહિતી..
હોસ્પિટલમાં વિઝીટ લેતી વખતે (1)ઈમરજન્સી ન હોય તો એપોઇન્ટમેન્ટ લઈ ને જાવ. (2)તમારા ટાઈમ પર જરૂરી પેપર,અગાઉ ની દવા ,પાણી…
સ્મરણ સાથે શ્રદ્ધાંજલિ: લતા દીદીએ પીએમના માતૃશ્રી હીરાબાને પત્ર લખી કહ્યું પ્રથમ વખત ગુજરાતીમાં લખું છું
જીએનએ અમદાવાદ: ભારત રત્ન કોકિલા કંઠી લતા મંગેશકરે આજે દુનિયાને અલવિદા કહ્યું. દેશભરમાં શોકનો માહોલ છવાયો. દેશમાં 2 દિવસનો રાષ્ટ્રીય…
અમદાવાદ ખાતે AIMIM મકતમપુરા વોર્ડ મધ્યસ્થ કાર્યલય નો ઉદઘાટન અને જાહેર સભા યોજાઈ
અમદાવાદ ખાતે AIMIM મકતમપુરા વોર્ડ મધ્યસ્થ કાર્યલય નો ઉદઘાટન અને જાહેર સભા યોજાઈ અમદાવાદ: શનિવારની મોડી સાંજે અમદાવાદના જુહાપુરા લાલ…
