અમદાવાદઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં એલઆઇસીમાંનો સરકારી હિસ્સો આઇપીઓ વેચવાની દરખાસ્ત મૂકી છે. સરકાર નાણાકીય વર્ષ 2021ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં એલઆઇસીનો 10 ટકા હિસ્સો આઇપીઓ થકી વેચે એવી સંભાવના છે. સરકાર એલઆઇસીમાં સંપૂર્ણ માલિકી ધરાવે છે અને 100 ટકા હિસ્સો ધરાવે છે, જેમાંથી 10 ટકા હિસ્સો સરકાર વેચવા ધારે છે. એલઆઇસી દેશની સૌથી મોટી વીમા કંપની છે અને કંપની દેશભરમાં 1,30,000 કર્મચારીઓ ધરાવે છે, પણ કંપનીઓના કર્મચારીઓના યુનિયને આ દરખાસ્ત પાછી લેવા માટે રાષ્ટ્રવ્યાપી વિરોધ દર્શાવવા જનઆંદોલનની તૈયારી કરી રહ્યા છે.
Related Posts
KIIT के डॉ सामंत के साथ मिलकर बार काउंसिल ऑफ इंडिया बनाने जा रही है (Indian Institute of Law) देश की अनोखी कानून संस्थान.
भुवनेश्वर,10 फरवरी: बार काउंसिल ऑफ इंडिया देश में विधि शिक्षा और विधि व्यवसाय को नियमित/ Regulate करने और विधि-शिक्षा के…
સાબરકાંઠા તલોદમાં અજાણી મહિલાઓએ ચલાવી લુંટ, પોલીસ સ્ટેશન નજીક બની ચોરીની ઘટના બે મહિલાઓ અન્ય મહિલાના ઘરમાં ઘુસી મહિલાને કરી બેભાન,
સાબરકાંઠા તલોદમાં અજાણી મહિલાઓએ ચલાવી લુંટ, પોલીસ સ્ટેશન નજીક બની ચોરીની ઘટના બે મહિલાઓ અન્ય મહિલાના ઘરમાં ઘુસી મહિલાને કરી…
*ઈન્ડિયા ક્રાઈમ મિરર ન્યૂઝ મુખ્ય સમાચાર*
*GNA NEWS AGENCY* ▪️ આજે ઇદ ઉલ ઉઝહાનો તહેવાર. દેશભરમાં કરાશે ઇદની ઉજવણી. ▪️ 1 જુલાઈએ…
