અમદાવાદઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં એલઆઇસીમાંનો સરકારી હિસ્સો આઇપીઓ વેચવાની દરખાસ્ત મૂકી છે. સરકાર નાણાકીય વર્ષ 2021ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં એલઆઇસીનો 10 ટકા હિસ્સો આઇપીઓ થકી વેચે એવી સંભાવના છે. સરકાર એલઆઇસીમાં સંપૂર્ણ માલિકી ધરાવે છે અને 100 ટકા હિસ્સો ધરાવે છે, જેમાંથી 10 ટકા હિસ્સો સરકાર વેચવા ધારે છે. એલઆઇસી દેશની સૌથી મોટી વીમા કંપની છે અને કંપની દેશભરમાં 1,30,000 કર્મચારીઓ ધરાવે છે, પણ કંપનીઓના કર્મચારીઓના યુનિયને આ દરખાસ્ત પાછી લેવા માટે રાષ્ટ્રવ્યાપી વિરોધ દર્શાવવા જનઆંદોલનની તૈયારી કરી રહ્યા છે.
Related Posts
ઘૂંટણ- ઈજાગ્રસ્થ કચ્છી યુવતી પાવર લીફટીંગમાં રાષ્ટ્રીય ચેમ્પીયન બની તાજેતરમાં ઔરંગાબાદ ખાતે પાવર લીફટિંગ ઇન્ડિયાના નેજા હેઠળ યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની…
અમદાવાદ ના રામોલ-હાથીજણ વોડઁ ના ચંદન ટેનામેન્ટ ના રહીશો એ Amc ના તંત્ર સામે રોષ ઠાલવ્યો
અમદાવાદ ના રામોલ-હાથીજણ વોડઁ ના ચંદન ટેનામેન્ટ ના રહીશો એ Amc ના તંત્ર સામે રોષ ઠાલવ્યો જશોદાનગર વટવા Gidc માગઁ…
NEWS* જામનગરના ધુંવાવ ખાતે એક સમાજની મહિલાઓ- યુવતીઓ તેમના પારંપરિક પહેરવેશમાં એક સાથે મતદાન સ્થળે પહોંચી અને મતદાન કર્યું.
NEWS* જામનગરના ધુંવાવ ખાતે એક સમાજની મહિલાઓ- યુવતીઓ તેમના પારંપરિક પહેરવેશમાં એક સાથે મતદાન સ્થળે પહોંચી અને મતદાન કર્યું. જેમાં…
