અમદાવાદઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં એલઆઇસીમાંનો સરકારી હિસ્સો આઇપીઓ વેચવાની દરખાસ્ત મૂકી છે. સરકાર નાણાકીય વર્ષ 2021ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં એલઆઇસીનો 10 ટકા હિસ્સો આઇપીઓ થકી વેચે એવી સંભાવના છે. સરકાર એલઆઇસીમાં સંપૂર્ણ માલિકી ધરાવે છે અને 100 ટકા હિસ્સો ધરાવે છે, જેમાંથી 10 ટકા હિસ્સો સરકાર વેચવા ધારે છે. એલઆઇસી દેશની સૌથી મોટી વીમા કંપની છે અને કંપની દેશભરમાં 1,30,000 કર્મચારીઓ ધરાવે છે, પણ કંપનીઓના કર્મચારીઓના યુનિયને આ દરખાસ્ત પાછી લેવા માટે રાષ્ટ્રવ્યાપી વિરોધ દર્શાવવા જનઆંદોલનની તૈયારી કરી રહ્યા છે.
Related Posts
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઝડપાયું બોગસ કોલ સેન્ટર
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઝડપાયું બોગસ કોલ સેન્ટર, અમેરિકન નાગરીકો સાથે કરતા ઠગાઈરખિયાલ પોલીસે રેડ કરી બે આરોપીઓને મોબાઈલ લેપટોપ રાઉટર…
जूनागढ़* आज से सासन गीर में लायन सफारी हुई शुरू। 4 महीने बाद शेर दर्शन शुरू होने पर लोगो मे…
અમદાવાદ ધોળકાના મામલતદાર 25 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા
અમદાવાદ ધોળકાના મામલતદાર 25 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા.. અમદાવાદ: અમદાવાદના ધોળકાના મામલતદાર હાર્દીકભાઇ મોતીભાઈ ડામોર, અને વચેટિયા જગદીશભાઈ…
