અમદાવાદઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં એલઆઇસીમાંનો સરકારી હિસ્સો આઇપીઓ વેચવાની દરખાસ્ત મૂકી છે. સરકાર નાણાકીય વર્ષ 2021ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં એલઆઇસીનો 10 ટકા હિસ્સો આઇપીઓ થકી વેચે એવી સંભાવના છે. સરકાર એલઆઇસીમાં સંપૂર્ણ માલિકી ધરાવે છે અને 100 ટકા હિસ્સો ધરાવે છે, જેમાંથી 10 ટકા હિસ્સો સરકાર વેચવા ધારે છે. એલઆઇસી દેશની સૌથી મોટી વીમા કંપની છે અને કંપની દેશભરમાં 1,30,000 કર્મચારીઓ ધરાવે છે, પણ કંપનીઓના કર્મચારીઓના યુનિયને આ દરખાસ્ત પાછી લેવા માટે રાષ્ટ્રવ્યાપી વિરોધ દર્શાવવા જનઆંદોલનની તૈયારી કરી રહ્યા છે.
Related Posts
ઉડાનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. કીરીટભાઈના માર્ગદર્શન હેઠળ ખેલ ગાંવ ન્યૂ દિલ્હીમાં ઉડાન રાષ્ટ્રીય રમત સ્પર્ધાઓનું આયોજન. જીએનએ અમદાવાદ: જો આપણે…
વડાપ્રધાન ના “જલ જીવન મિશન” અંતર્ગત અને રાજ્યના “નલ સે જલ” કાર્યક્રમ હેઠળ નર્મદા જિલ્લામાં રૂા. ૯૪૦.૨૯ લાખના ખર્ચે ૫૭ ગામોના ૧૩,૬૮૨ ઘરોને આવરી લેતી પેય જળ-પાણી પુરવઠા યોજનાને મંજૂરી
ઓગસ્ટ-૨૦ સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનું સુચારૂં આયોજન જિલ્લામાં હાલ ૧,૦૧,૧૩૪ ઘર જોડાણ ઉપરાંત ડિસેમ્બર-૨૦૨૦ અંતિત વધુ ૨૩,૪૯૮ ઘરોને નળ જોડાણથી…
*📌ગુજરાતનાં ગરબા હવે વર્લ્ડ હેરિટેજ*
*📌ગુજરાતનાં ગરબા હવે વર્લ્ડ હેરિટેજ* યુનેસ્કોએ 2023ના અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે ગરબાની પસંદગી કરી, અંબાજીના ચાચરચોકમાં ઉજવણીનું આયોજન ગરબાની આ…
