સુરત દેશમાં 25 IIIT ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ફોર્મેન્શન ટેક્નોલોજી માંથી પાંચ સરકારી અને 20 પીપીપી ધોરણે ચાલે છે. જેમાંથી પાંચ IIITને આજે કેન્દ્ર સરકાર દ્વારા ઈન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ તરીકેનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. પાંચમાંથી એક IIIT સુરતના એસવીએનઆઈટી કેમ્પસમાં ચાલે છે. આ જાહેરાતને આવકારતાં કેમ્પસના ડિરેક્ટરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને સાથે સંસ્થાને પણ ખૂબ જ ફાયદો થશે.
Related Posts
મુખ્ય સમાચાર.
*અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયતની મિટિંગ યોજાઈ* *આગામી તા.૧૩-૫-૨૦૨૦ બુધવાર નારોજ સાંજે ૪.૦૦ થી ૬.૦૦ કલાકે ફરી એક મિટિંગ…
*ગુજરાતના પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાના ઘરનું વીજકનેક્શન કાપવાના ગુન્હામાં કોંગ્રેસ આગેવાનોનો નિર્દોષ છુટકારો*
*ગુજરાતના પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાના ઘરનું વીજકનેક્શન કાપવાના ગુન્હામાં કોંગ્રેસ આગેવાનોનો નિર્દોષ છુટકારો* રાજકોટ માં સન ૨૦૦૦વીજદરમાં ભાવવધારાના વિરોધમાં…
હલ્દીઘાટી થી સમગ્ર ભારત માં ભ્રમણ કરી રહેલી ૩૧ વર્ષિય ગૌ પર્યાવરણ ચેતના પદયાત્રા નું સાવરકુંડલા ખાતે આગમન. મોટી…
