સુરત દેશમાં 25 IIIT ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ફોર્મેન્શન ટેક્નોલોજી માંથી પાંચ સરકારી અને 20 પીપીપી ધોરણે ચાલે છે. જેમાંથી પાંચ IIITને આજે કેન્દ્ર સરકાર દ્વારા ઈન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ તરીકેનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. પાંચમાંથી એક IIIT સુરતના એસવીએનઆઈટી કેમ્પસમાં ચાલે છે. આ જાહેરાતને આવકારતાં કેમ્પસના ડિરેક્ટરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને સાથે સંસ્થાને પણ ખૂબ જ ફાયદો થશે.
Related Posts
*ગુજરાતી ફિલ્મ જગતની અભિનેત્રીએ પતિ પર લગાવ્યા ગંભીર આરોપ*
ગુજરાતી ફિલ્મ જગતમાં પ્રતિષ્ઠાના પગલા માંડી રહેલી હિરોઈનને પોતાના જ પતિ દ્વારા ત્રાસ આપતો હોવાની ફરિયાદ નોંધાઈ છે. અભિનેત્રીને એક્ટર…
ધારીખેડા સુગર ફેક્ટરી પાસે અજાણ્યા વાહનચાલકે રાહદારીને અડફેટમાં લઇ અકસ્માત કરતા અધ્યાય નો ઘટનાસ્થળે જ કરુણ મોત.
અકસ્માત કરી અજાણ્યા વાહન ચાલક ફરાર.. રાજપીપળા, તા.9 નાંદોદ તાલુકાના ધારીખેડા ગામે સુગર ફેક્ટરી પાસે કોઈ અજાણ્યા વાહનચાલકે અજાણ્યા રાહદારીને…
બ્રેકિંગ ન્યૂઝ…સરકારની નવી ગાઈડલાઈન જાહેર
ન્યૂઝ બ્રેકિંગ…… સરકારની નવી ગાઈડલાઈન જાહેરધો. 1 થી 9 ના ક્લાસ 31 મી સુધી બંધ કરાયાશિક્ષણ કાર્ય ઓનલાઈન ચાલુ રહેશે10…
