સુરત દેશમાં 25 IIIT ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ફોર્મેન્શન ટેક્નોલોજી માંથી પાંચ સરકારી અને 20 પીપીપી ધોરણે ચાલે છે. જેમાંથી પાંચ IIITને આજે કેન્દ્ર સરકાર દ્વારા ઈન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ તરીકેનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. પાંચમાંથી એક IIIT સુરતના એસવીએનઆઈટી કેમ્પસમાં ચાલે છે. આ જાહેરાતને આવકારતાં કેમ્પસના ડિરેક્ટરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને સાથે સંસ્થાને પણ ખૂબ જ ફાયદો થશે.
Related Posts
જસ્ટિન ભલ્લા – કોરોના રિંગ ટોન
જસ્ટિન ભલ્લા – કોરોના રિંગ ટોન કોરોના સંક્રમણ શરૂ થતાની સાથે જ દેશભરના મોબાઈલ નંબર માં એક કોલર ટ્યુન આવવાની…
*અહેમદ પટેલની 400 કરોડના હવાલા કૌભાંડમાં આઈટી કરશે પૂછપરછ*
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના ટ્રેજરર અહમદ પટેલની મુસીબતો અચાનક વધી ગઈ છે. આવકવેરા વિભાગે હવાલા ટ્રાન્જેક્શન કેસમાં અહમદ પટેલને…
*📲ભારત માટે આ 52 ચાઈનીઝ એપ ની સામે 52 સ્વદેશી એપ જાહેર*
*📲ભારત માટે આ 52 ચાઈનીઝ એપ ની સામે 52 સ્વદેશી એપ જાહેર* ✍🏻 *https://bit.ly/2zJpFJ9* 💥 *તમારા મોબાઇલ અને બેન્ક ખાતા…
