સુરત દેશમાં 25 IIIT ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ફોર્મેન્શન ટેક્નોલોજી માંથી પાંચ સરકારી અને 20 પીપીપી ધોરણે ચાલે છે. જેમાંથી પાંચ IIITને આજે કેન્દ્ર સરકાર દ્વારા ઈન્સ્ટીટ્યુટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સ તરીકેનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. પાંચમાંથી એક IIIT સુરતના એસવીએનઆઈટી કેમ્પસમાં ચાલે છે. આ જાહેરાતને આવકારતાં કેમ્પસના ડિરેક્ટરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને સાથે સંસ્થાને પણ ખૂબ જ ફાયદો થશે.
Related Posts
સૌરવ ગાંગુલિની તબિયત ફરી બગડતા એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા ચાહકોમાં ચિંતાનો માહોલ સર્જાયો
સૌરવ ગાંગુલિની તબિયત ફરી બગડતા એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા ચાહકોમાં ચિંતાનો માહોલ સર્જાયો
રેકોર્ડ બ્રેક: કોરોના રસીકરણના સાતમા દિવસે અમદાવાદ સિવિલના ૭૬૨ હેલ્થકેર વર્કરોએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો
રેકોર્ડ બ્રેક: કોરોના રસીકરણના સાતમા દિવસે અમદાવાદ સિવિલના ૭૬૨ હેલ્થકેર વર્કરોએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો અમદાવાદ: કોરોના રસીકરણના સાતમાં દિવસે…
ડૉ. ભીમરાવ આંબેડકર અદ્વિતીય સેનાપતિ : અણનમ યોદ્ધા : ભાગ 1. :ક્રમશઃ 🖊️ ©દેવેન્દ્ર સોલંકી*
પ્રથમ વિશ્વયુદ્ધ નાં દિવસો હતાં. સમગ્ર વિશ્વમાં કાપડ ઉદ્યોગ માં જબરદસ્ત તેજી જોવાઈ રહી હતી. કાપડ ઉદ્યોગ માં વધેલાં યંત્રોને…
