*સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા પ્રવાસીઓને ડાયવર્જન આપવામાં આવ્યું*

૫૫ વર્ષ જૂના ગોરા પુલને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવસીઓને ડાયવર્જન આપવામાં આવ્યું…

*નરેન્દ્ર મોદીએ બુંદેલખંડ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો*

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 14,716.26 કરોડના ખર્ચે બનનારા 296.07 કિલોમીટર લાંબા બુંદેલખંડ એક્સપ્રે-વેનો શિલાન્યાસ બપોરે કર્યો હતો. આ…

*લોકોમાં ફેલાયેલા ભ્રમને દૂર કરવા માટે તેલંગાણા સરકારના મંત્રીઓ સ્ટેજ પર ચિકન ખાતા જોવા મળ્યા*

હૈદરાબાદઃ ચીનમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં કુલ 3000 જેટલા લોકોના મોત થયા છે. વિશ્વભરમાં એક લાખથી વધારે લોકો આ…

*પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજમાં કાપની તૈયારી?*

નવી દિલ્હીઃ આ વર્ષે પગારદાર વ્યક્તિઓને સરકાર મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહી છે. એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનએ નાણાકીય વર્ષ…

*પાટીદાર સમાજની એકતા જોઈને આ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ સમાજને પૂછ્યા સવાલ*

પાટીદાર સમાજની એકતા જોઈને કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પોતાના સમાજને સવાલ પૂછ્યા. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજને એક થવા અપીલ…

*પાટણ પોલિટેક્નિક કોલેજમાં પ્રોફેસરોએ વિરોધ નોંધાવ્યો*

પાટણ પોલિટેક્નિક કોલેજમાં પ્રોફેસરોએ કાળા કપડાં પહેરીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો વર્ગ 1 તથા વર્ગ 2 ના પ્રોફેસરોને આજ દિન…