૫૫ વર્ષ જૂના ગોરા પુલને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવસીઓને ડાયવર્જન આપવામાં આવ્યું છે. ગરુડેશ્વર ફરીને પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવું પડશે.ગોરા પુલ 800 મીટર લાંબો છે. જેમાંથી ૭૨ મીટર પુલ તોડવામાં આવશે પુલ નીચેથી ફેરી બોટ પસાર થાય તેટલો જ પુલ તોડવામાં આવી રહ્યો છે
Related Posts
*જામનગરના સત્યસાઈ ગરબી મંડળના નવરાત્રી મહોત્સવમાં યુવા દીકરા-દીકરીઓ દ્વારા રજૂ કરાયો અદભુત મશાલ રાસ* જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના સત્યસાઈ નગર…
જામનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્યપર્વની ઊજવણી કરવામાં આવશે
*જામનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્યપર્વની ઊજવણી કરવામાં આવશે. પ્રવાસનમંત્રી જવાહરભાઇ ચાવડા ત્રિરંગાને સલામી આપશે* જામનગર: જામનગરના જિલ્લાકક્ષાનાં સ્વાતંત્ર્ય…
જામનગરમાં વિકાસ દિવસ અંતર્ગત એમ. પી. શાહ ઓડિટોરિયમ ખાતે આરોગ્ય સુખાકારી કાર્યક્રમમાં મેયર સહિત સાંસદ અને ધારાસભ્ય હસ્તે કોરોના વોરિયર્સને કરાયા સન્માનિત.
સમગ્ર રાજ્યમાં હાલ સંવેદનશીલ સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે, તે નિમિત્તે આજે વિકાસ દિવસની ઉજવણી અંતર્ગત આરોગ્ય…
