૫૫ વર્ષ જૂના ગોરા પુલને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવસીઓને ડાયવર્જન આપવામાં આવ્યું છે. ગરુડેશ્વર ફરીને પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવું પડશે.ગોરા પુલ 800 મીટર લાંબો છે. જેમાંથી ૭૨ મીટર પુલ તોડવામાં આવશે પુલ નીચેથી ફેરી બોટ પસાર થાય તેટલો જ પુલ તોડવામાં આવી રહ્યો છે
Related Posts
ભારત ચોથો સૌથી મોટો વિદેશી વિનિમય સંગ્રહવાળો દેશ બન્યો
RBI દ્વારા વારંવાર ડોલર સંગ્રહ કરવાને કારણે ભારત રશિયાને પાછળ છોડી વિશ્વનો ચોથો સૌથી વધુ વિદેશી વિનિમય સ્ટોરેજ ધરાવતો દેશ…
*બ્રેકિંગ ન્યૂઝ – છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીનું અવસાન.*
* રાયપુરમાં 20 દિવસથી હોસ્પિટલમાં દાખલ થયેલા અજિત જોગીને હાર્ટ એટેક આવતાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 21 દિવસથી અજિત…
વન વિભાગ દ્વારા જામજોધપુર પંથકમાં ટ્રેકીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જીએનએ જામનગર : જામનગર જિલ્લામાં પ્રકૃતિ પ્રેમીઓ અને યુવા વર્ગમાં…
