૫૫ વર્ષ જૂના ગોરા પુલને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવસીઓને ડાયવર્જન આપવામાં આવ્યું છે. ગરુડેશ્વર ફરીને પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવું પડશે.ગોરા પુલ 800 મીટર લાંબો છે. જેમાંથી ૭૨ મીટર પુલ તોડવામાં આવશે પુલ નીચેથી ફેરી બોટ પસાર થાય તેટલો જ પુલ તોડવામાં આવી રહ્યો છે
Related Posts
આજે ત્રીજી વાર હાફ લોક ડાઉન ના સકંજા માં
નર્મદા બ્રેકીંગ રાજપીપલા આજે ત્રીજી વાર હાફ લોક ડાઉન ના સકંજા માં આજથી 4 દિવસ રાજપીપલા 4વાગ્યા પછી સ્વૈચ્છિક બંધ…
નલિયા અને ભૂજ એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લેતા દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ સંદીપસિંહ
નલિયા અને ભૂજ એર ફોર્સ સ્ટેશનની મુલાકાત લેતા દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ એર માર્શલ સંદીપસિંહ અમદાવાદ: દક્ષિણ…
પાલિતાણા ધર્મસ્થાને થયેલ તોડફોડના પડઘા જામનગરમાં પાલિતાણા થયેલ તોડફોડના મામલે જૈન સમાજના સમર્થનમાં જામનગરની અનેક બજારો સજ્જડ બંધ …
