૫૫ વર્ષ જૂના ગોરા પુલને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવસીઓને ડાયવર્જન આપવામાં આવ્યું છે. ગરુડેશ્વર ફરીને પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવું પડશે.ગોરા પુલ 800 મીટર લાંબો છે. જેમાંથી ૭૨ મીટર પુલ તોડવામાં આવશે પુલ નીચેથી ફેરી બોટ પસાર થાય તેટલો જ પુલ તોડવામાં આવી રહ્યો છે
Related Posts
NEWS ब्रेकिंग* अहमदाबाद रेलवे ने पकड़ी 1 करोड़ 44 लाख की नकली करंसी। रेलवे स्टेशन पर से पकड़ी गई नोट। दिल्ली राजधानी एक्सप्रेस से लाई गई थी करंसी। 2 लोगो को गिरफ्तार किया गया।
NEWS ब्रेकिंग* अहमदाबाद रेलवे ने पकड़ी 1 करोड़ 44 लाख की नकली करंसी। रेलवे स्टेशन पर से पकड़ी गई नोट।…
પત્રકાર સુરક્ષા કાનૂનના લક્ષ્ય સાથે ABPSS મેદાનમાં. દેશ વ્યાપી પત્રકાર સુરક્ષા આંદોલન શરૂ કરવાનું રાષ્ટ્રિય અધ્યક્ષ જિજ્ઞેશ પટેલનું એલાન …
ધોરણ 2થી લઈ 12 સુધીના 80 પુસ્તકોમાં ફેરકાર
અમદાવાદ: એપ્રિલ 2020માં નવો શૈક્ષણિક સત્ર શરૂ થશે. આ વખતે ધોરણ 2થી લઈને ધોરણ 12 સુધીના અંદાજે 80 પુસ્તરોમાં ફેરફાર…
