૫૫ વર્ષ જૂના ગોરા પુલને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવસીઓને ડાયવર્જન આપવામાં આવ્યું છે. ગરુડેશ્વર ફરીને પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવું પડશે.ગોરા પુલ 800 મીટર લાંબો છે. જેમાંથી ૭૨ મીટર પુલ તોડવામાં આવશે પુલ નીચેથી ફેરી બોટ પસાર થાય તેટલો જ પુલ તોડવામાં આવી રહ્યો છે
Related Posts
જુલાઈ માં આવતું છાયા ચંદ્રગ્રહણ -જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી.
ત્રીસ દિવસમાં આવતા ત્રણ ગ્રહણ પૈકીનું ત્રીજું ગ્રહણ આગામી ૫ જુલાઈ ૨૦૨૦ના રોજ થનારું છે. આ છાયા ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું…
*📌ગોવામાં SCO વિદેશ મંત્રીઓની બેઠક* આ બેઠક 4-5 મે વચ્ચે ગોવામાં યોજાશે જેમાં મધ્ય એશિયાઈ દેશોના વિદેશ મંત્રીઓ…
એનસીપી ના નેતા જયંત બોસ્કી ને ઉમરેઠ ની કોર્ટ દ્વારા કરાઇ બે વર્ષ ની સજા
ગાંધીનગર – એનસીપી ના નેતા જયંત બોસ્કી ને ઉમરેઠ ની કોર્ટ દ્વારા કરાઇ બે વર્ષ ની સજા બોસ્કી વિરુધ્ધ ૫-૧૦…
