૫૫ વર્ષ જૂના ગોરા પુલને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવસીઓને ડાયવર્જન આપવામાં આવ્યું છે. ગરુડેશ્વર ફરીને પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવું પડશે.ગોરા પુલ 800 મીટર લાંબો છે. જેમાંથી ૭૨ મીટર પુલ તોડવામાં આવશે પુલ નીચેથી ફેરી બોટ પસાર થાય તેટલો જ પુલ તોડવામાં આવી રહ્યો છે
Related Posts
*📍સોમનાથ મંદિરનો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો ચોમાસા દરમિયાન બંધ રહેશે*
*📍સોમનાથ મંદિરનો 3D લાઈટ એન્ડ સાઉન્ડ શો ચોમાસા દરમિયાન બંધ રહેશે* 🔸તીર્થમાં વિધિવત વરસાદનો પ્રારંભ થતાં પ્રતિ વર્ષની જેમ આ…
ફરી એકવાર શહેરના ચાંદલોડીયા વિસ્તારમાં કોરોના ગાઈડ લાઇનના ઉડયા ધજાગરા
ફરી એકવાર શહેરના ચાંદલોડીયા વિસ્તારમાં કોરોના ગાઈડ લાઇનના ઉડયા ધજાગરા સરકારના આદેશોનું ઉલ્લંઘન કરતું ટ્યુશન કલાસીસ ઝડપાયું અંદાજે 10 થી…
*દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજય બદલ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે વિજયોત્સવ ઉજવાયો*
*દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજય બદલ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે વિજયોત્સવ ઉજવાયો* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભારતીય જનતા પાર્ટી…
