નવી દિલ્હીઃ આ વર્ષે પગારદાર વ્યક્તિઓને સરકાર મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહી છે. એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનએ નાણાકીય વર્ષ 2020 માટે પ્રોવિડન્ટ ફંડ પીએફ પર વ્યાજના દરોમાં કાપ મૂકવા તૈયારી કરી રહ્યું છે. મૂડીરોકાણ પર રિટર્ન ઓછું રહેવાને કારણે આવું થવાની શક્યતા છે. નાણાકીય વર્ષ 2020 માટે પીએફ ડિપોઝિટ પર વ્યાજ દર 15 બેઝિસ પોઇન્ટ્સ ઘટાડીને 8.5 ટકા કરવા પર વિચાર કરી રહ્યું છે. નાણાકીય વર્ષ 2019માં વ્યાજદર 8.65 ટકા હતું. એક બેઝિસ પોઇન્ટ એટલે 0.1 ટકા થાય.
Related Posts
ઘરેથી નિકળી ગયેલ બાળકને તેના માતા પીતા સાથે મેળાપ કરાવતી સામખીયાળી પોલીસ
ઘરેથી નિકળી ગયેલ બાળકને તેના માતા પીતા સાથે મેળાપ કરાવતી સામખીયાળી પોલીસ શ્રી જે.આર.મોથલીયા સાહેબ મ્હે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ…
મહિષઁ વાલ્મિકી જન્મ જયંતી ની આજે ઉજવણી સાથઁક કરશે ખોખરા મ્યુનિસિપલ કોરપોરેટર ચેતન પરમાર.
મહિષઁ વાલ્મિકી જન્મજયંતી ની આજે ઉજવણી સાથઁક કરશે ખોખરા મ્યુનિસિપલ કોરપોરેટર ચેતન પરમાર આજે વાલ્મિકી જયંતી એ ખોખરા વોડઁ ના…
*📍કચ્છમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા*
*📍કચ્છમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા* પૂર્વ કચ્છનાં ભચાઉમાં નોંધાયો આંચકો 2.8ની તીવ્રતાનો નોંધાયો ભૂકંપનો આંચકો ભચાઉથી 9 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ
