નવી દિલ્હીઃ આ વર્ષે પગારદાર વ્યક્તિઓને સરકાર મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહી છે. એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનએ નાણાકીય વર્ષ 2020 માટે પ્રોવિડન્ટ ફંડ પીએફ પર વ્યાજના દરોમાં કાપ મૂકવા તૈયારી કરી રહ્યું છે. મૂડીરોકાણ પર રિટર્ન ઓછું રહેવાને કારણે આવું થવાની શક્યતા છે. નાણાકીય વર્ષ 2020 માટે પીએફ ડિપોઝિટ પર વ્યાજ દર 15 બેઝિસ પોઇન્ટ્સ ઘટાડીને 8.5 ટકા કરવા પર વિચાર કરી રહ્યું છે. નાણાકીય વર્ષ 2019માં વ્યાજદર 8.65 ટકા હતું. એક બેઝિસ પોઇન્ટ એટલે 0.1 ટકા થાય.
Related Posts
*જામિયા ફાયરિંગ સગીર હુમલાખોરને હથિયાર વેચનારની ધરપકડ*
નવી દિલ્હીઃ જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં રવિવારે રાત્રે બે અજાણી વ્યક્તિઓએ ગેટ નંબહર પાંચ પાસે ખુલ્લામાં ગોળીબાર કર્યો હતો, એમ…
રાજપીપળા નગરપાલીકાના ફાયર વિભાગમાં ફરજ બજાવતા હંગામી કર્મચારીઓને હાલ થનાર ભરતીમા અન્યાય થવા બાબતે અને કાયમી કર્મચારી તરિકે નીમણુંક આપવા બાબતે નિવાસી કલેકટરને આવેદન આપ્યું
રાજપીપળા નગરપાલીકાના ફાયર વિભાગમાં ફરજ બજાવતા હંગામી કર્મચારીઓને હાલ થનાર ભરતીમા અન્યાય થવા બાબતે અને કાયમી કર્મચારી તરિકે નીમણુંક આપવા…
આજે ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ 3280 કેસ નોંધાયા,17 લોકોના મોત
🚨🚨🚨🚨🚨🚨 **આજે ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ 3280 કેસ નોંધાયા,17 લોકોના મોત** **અમદાવાદમાં 817 કેસ** **સુરતમાં 811 કેસ** **વડોદરામાં 342…
