નવી દિલ્હીઃ આ વર્ષે પગારદાર વ્યક્તિઓને સરકાર મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહી છે. એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનએ નાણાકીય વર્ષ 2020 માટે પ્રોવિડન્ટ ફંડ પીએફ પર વ્યાજના દરોમાં કાપ મૂકવા તૈયારી કરી રહ્યું છે. મૂડીરોકાણ પર રિટર્ન ઓછું રહેવાને કારણે આવું થવાની શક્યતા છે. નાણાકીય વર્ષ 2020 માટે પીએફ ડિપોઝિટ પર વ્યાજ દર 15 બેઝિસ પોઇન્ટ્સ ઘટાડીને 8.5 ટકા કરવા પર વિચાર કરી રહ્યું છે. નાણાકીય વર્ષ 2019માં વ્યાજદર 8.65 ટકા હતું. એક બેઝિસ પોઇન્ટ એટલે 0.1 ટકા થાય.
Related Posts
*ભાવનગરનો શ્રવણ : સેવાભાવપૂર્ણ માતાના હ્રદયનું દાન કરતો પુત્ર મીલન*
*દિકરો હોય તો આવો……!!!* *માતાનું અંગદાન કરીને ૨૦ વર્ષના પુત્ર એ ચાર જીંદગી બચાવી !!* ………. *ભાવનગરનો શ્રવણ :…
कोडिनार के जंतराखडी में 8 साल की बच्ची के साथ दुष्कर्म के बाद हत्या की वारदात आई सामने।
ऑनलाइन गायत्री महायज्ञ श्रृंखला 30-Aug-2020 , Sunday , 10AM -11AM*
ऑनलाइन गायत्री महायज्ञ श्रृंखला 30-Aug-2020 , Sunday , 10AM -11AM* *2 लाख चालीस हजार गायत्री मंत्र आहुती श्रृंखला* *गुरुसत्ता के…
