નવી દિલ્હીઃ આ વર્ષે પગારદાર વ્યક્તિઓને સરકાર મોટો ઝટકો આપવાની તૈયારી કરી રહી છે. એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનએ નાણાકીય વર્ષ 2020 માટે પ્રોવિડન્ટ ફંડ પીએફ પર વ્યાજના દરોમાં કાપ મૂકવા તૈયારી કરી રહ્યું છે. મૂડીરોકાણ પર રિટર્ન ઓછું રહેવાને કારણે આવું થવાની શક્યતા છે. નાણાકીય વર્ષ 2020 માટે પીએફ ડિપોઝિટ પર વ્યાજ દર 15 બેઝિસ પોઇન્ટ્સ ઘટાડીને 8.5 ટકા કરવા પર વિચાર કરી રહ્યું છે. નાણાકીય વર્ષ 2019માં વ્યાજદર 8.65 ટકા હતું. એક બેઝિસ પોઇન્ટ એટલે 0.1 ટકા થાય.
Related Posts
*યૌન શોષણ મામલે ચિન્મયાનંદને જામીન*
અલ્હાબાદઃ યૌન શોષણ મામલે અલ્હાબાદ હાઈકોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સ્વામી ચિન્મયાનંદને જામીન આપ્યા છે. વકીલાતનો અભ્યાસ કરતી…
ગુજરાતના માથે આજે વધુ એક મોટી દુર્ઘટના ટળી! વડોદરામાં મેમુ ટ્રેનનાં ત્રણ ડબ્બામાં ભીષણ આગ લાગતા બળીને ખાખ થઈ ગયા હતા.
*વડોદરા* ગુજરાતના માથે આજે વધુ એક મોટી દુર્ઘટના ટળી! વડોદરામાં મેમુ ટ્રેનનાં ત્રણ ડબ્બામાં ભીષણ આગ લાગતા બળીને ખાખ થઈ…
*ગાંધીનગરમાં સ્વાઇનફલુ ત્રાટક્યો*
ગાંધીનગરમાં કોરોનાની મહામારી વચ્ચે સ્વાઇનફલુ ત્રાટક્યો વધુ એક સ્વાઈનફ્લૂનો કેસ પોજીટીવ આવતા લોકોને સાવચેતી રાખવી જરૂરી બની
