મુંબઈ: મહાનગરના પોલીસ કમિશનર સંજય બર્વેની મુદત પૂરી થતાં તે નિવૃત થઈ રહ્યા છે. તેમના સ્થાને હવે શહેરના નવા પોલીસ કમિશનર તરીકે મહારાષ્ટ્ર એસીબીના ચીફ પરમબીર સિંહ કમાન સંભાળશે. પરમબીર સિંહ 1988ની બેન્ચના આઈપીએસ અધિકારી છે.
Related Posts
અમદાવાદ સિવિલ હોસ્પિટલના બ્લડ સેન્ટર દ્વારા ‘પ્લાઝમા કલેક્શન મોબાઈલવાન’નો શુભારંભ કરવામાં આવ્યો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના બ્લડ સેન્ટર દ્વારા ‘પ્લાઝમા કલેક્શન મોબાઈલવાન’નો શુભારંભ કરવામાં આવ્યો. ‘પ્લાઝમા થેરાપી’ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.…
નર્મદા જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા “વિશ્વ દૂધ દિવસ”ની થયેલી ઉજવણી
નર્મદા જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા “વિશ્વ દૂધ દિવસ” ની થયેલી ઉજવણી રાજપીપલા,તા 4 કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-નર્મદા, નવસારી કૃષિ યુનિવર્સિટી-દેડિયાપાડા,…
*📌હાઇકોર્ટનાં આદેશ બાદ પોલીસ વિભાગ એક્શનમાં*
*📌હાઇકોર્ટનાં આદેશ બાદ પોલીસ વિભાગ એક્શનમાં* 🔸અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડી માર્ગદર્શિકા 🔸સૂચનાની કડક અમલવારી કરવા આપ્યા નિર્દેશ…
