પાટીદાર સમાજની એકતા જોઈને કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પોતાના સમાજને સવાલ પૂછ્યા. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજને એક થવા અપીલ કરી. ઋત્વિજ મકવાણાએ ફેસબૂક પર પોતાની વાત પોસ્ટ કરીને પોતાના સમાજને સવાલો પૂછ્યા કે પાટીદાર સમાજ એક થઇ કાગવડ, ઊંઝા અને અમદાવાદમાં મોટા મંદિરો બનાવી શકે તો આપણે કેમ ન તેવું કરી શકીએ. ચામુંડા માતાના આસ્થાના પ્રતીકને એકતાનું પ્રતીક ન બનાવી શકીયે? ઇષ્ટદેવ માન્ધાતાને એકતાનું પ્રતીક ન બનાવી શકીયે? આપણી આસ્થાનું પ્રતીક વેલનાથ પ્રભુ હોઈ શકે?
Related Posts
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રાજયભરની ૫૩,૦૨૯ આંગણવાડીઓના ૧૪ લાખ જેટલા નાના બાળકો-ભૂલકાંઓ માટે રૂા. ૩૬.૨૮ કરોડના ખર્ચે આકાર પામેલી યુનિફોર્મ વિતરણ યોજનાનો ગાંધીનગરથી ડિજીટલ માધ્યમથી વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રાજયભરની ૫૩,૦૨૯ આંગણવાડીઓના ૧૪ લાખ જેટલા નાના બાળકો-ભૂલકાંઓ માટે રૂા. ૩૬.૨૮ કરોડના ખર્ચે આકાર પામેલી યુનિફોર્મ…
*કાલે વર્લ્ડ એનિમલ વેલ્ફેર ડે: રાજ્યના 23 અભ્યારણ્યો પૈકી જામનગરના ખીજડીયા ખાતે ૩૦૦થી પણ વધુ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે*
*કાલે વર્લ્ડ એનિમલ વેલ્ફેર ડે: રાજ્યના 23 અભ્યારણ્યો પૈકી જામનગરના ખીજડીયા ખાતે ૩૦૦થી પણ વધુ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે*…
આણંદ જિલ્લાના ખંભાતમાં ફરી એકવાર જૂથ અથડામણ
આણંદ બ્રેકીંગ આણંદ જિલ્લાના ખંભાતમાં ફરી એકવાર જૂથ અથડામણ બન્ને જુથો વચ્ચે ભારે પથ્થરમારો ખંભાતના અકબરપુર વિસ્તારમાં જૂથ અથડામણ બન્ને…
