પાટીદાર સમાજની એકતા જોઈને કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પોતાના સમાજને સવાલ પૂછ્યા. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજને એક થવા અપીલ કરી. ઋત્વિજ મકવાણાએ ફેસબૂક પર પોતાની વાત પોસ્ટ કરીને પોતાના સમાજને સવાલો પૂછ્યા કે પાટીદાર સમાજ એક થઇ કાગવડ, ઊંઝા અને અમદાવાદમાં મોટા મંદિરો બનાવી શકે તો આપણે કેમ ન તેવું કરી શકીએ. ચામુંડા માતાના આસ્થાના પ્રતીકને એકતાનું પ્રતીક ન બનાવી શકીયે? ઇષ્ટદેવ માન્ધાતાને એકતાનું પ્રતીક ન બનાવી શકીયે? આપણી આસ્થાનું પ્રતીક વેલનાથ પ્રભુ હોઈ શકે?
Related Posts
ગુજરાતના 27 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ, હોટેલ–રેસ્ટોરાંને 24 કલાક હોમ ડિલિવરીની છૂટ
નવા 17 સહિત હવે ગુજરાતના 27 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ, હોટેલ–રેસ્ટોરાંને 24 કલાક હોમ ડિલિવરીની છૂટ
*ભુજોડી ખાતે વણાટકામ સહિત વિવિધ કળાના કારીગરોની સાથે મુલાકાત કરતા રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ સુશ્રી રેખા શર્મા* ભુજ, શુક્રવાર:…
શિન્યૂ મૈત્રી કવાયત ભારતીય વાયુસેનાના પરિવહન વિમાન દ્વારા જાપાનના એર સેલ્ફ ડિફેન્સ ફોર્સ સાથે હવાઇ કવાયત કરશે જીએનએ અમદાવાદ: ભારતીય…
