પાટીદાર સમાજની એકતા જોઈને કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પોતાના સમાજને સવાલ પૂછ્યા. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજને એક થવા અપીલ કરી. ઋત્વિજ મકવાણાએ ફેસબૂક પર પોતાની વાત પોસ્ટ કરીને પોતાના સમાજને સવાલો પૂછ્યા કે પાટીદાર સમાજ એક થઇ કાગવડ, ઊંઝા અને અમદાવાદમાં મોટા મંદિરો બનાવી શકે તો આપણે કેમ ન તેવું કરી શકીએ. ચામુંડા માતાના આસ્થાના પ્રતીકને એકતાનું પ્રતીક ન બનાવી શકીયે? ઇષ્ટદેવ માન્ધાતાને એકતાનું પ્રતીક ન બનાવી શકીયે? આપણી આસ્થાનું પ્રતીક વેલનાથ પ્રભુ હોઈ શકે?
Related Posts
ગુજરાતી ભાષાની ‘‘ઉચ્ચ શ્રેણી’’ પરીક્ષા આગામી ૩૦ અને ૩૧ જુલાઇના રોજ યોજાશે.કોવિડની ગાઇડ લાઇનનો ચુસ્ત અમલ કરાશે.
ગાંધીનગર: ભાષા નિયામકશ્રીની કચેરી દ્વારા લેવાતી ગુજરાતી ભાષાની ‘‘ઉચ્ચ શ્રેણી’’ની પરીક્ષા આગામી ૩૦ અને ૩૧ જુલાઇ-૨૦૨૧ ના રોજ સરકારી કોમર્સ…
બારડોલીના બ્રેઈનડેડ કામિનીબેન પટેલના પરિવારે હૃદય, ફેફસા, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન આપ્યું
બારડોલીના બ્રેઈનડેડ કામિનીબેન પટેલના પરિવારે હૃદય, ફેફસા, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન આપ્યું કોરોના મહામારીની બીજી…
चीन में भूकंप : 6.1 थी तीव्रता, 4 की मौत, 14 घायल, स्कूल से भागे छात्र,अक्वेरियम से गिरीं मछलियां
