પાટીદાર સમાજની એકતા જોઈને કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પોતાના સમાજને સવાલ પૂછ્યા. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજને એક થવા અપીલ કરી. ઋત્વિજ મકવાણાએ ફેસબૂક પર પોતાની વાત પોસ્ટ કરીને પોતાના સમાજને સવાલો પૂછ્યા કે પાટીદાર સમાજ એક થઇ કાગવડ, ઊંઝા અને અમદાવાદમાં મોટા મંદિરો બનાવી શકે તો આપણે કેમ ન તેવું કરી શકીએ. ચામુંડા માતાના આસ્થાના પ્રતીકને એકતાનું પ્રતીક ન બનાવી શકીયે? ઇષ્ટદેવ માન્ધાતાને એકતાનું પ્રતીક ન બનાવી શકીયે? આપણી આસ્થાનું પ્રતીક વેલનાથ પ્રભુ હોઈ શકે?
Related Posts
તારી મનગમતી સીરીયલ, આજે ફરી જોવા ન મળી. કાલે વ્હેલા ઉઠવા થોડું, સુવાનો ટાઈમ થયો મમ્મી.- પૂજન મજમુદાર.
પ્રિયજનો, મા ની મહત્તાનો દિવસ આમતો આજે ઉજવાય છે પણ એ તો આ એક દિવસની ઉજવણી પણ ક્યાં માંગે છે?…
* બ્રેકિંગ* રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 140 કેસ આજે 66 દર્દીઓ થયા સાજા અમદાવાદમાં સૌથી વધુ…
*ભાવનગરના મહુવા તાલુકાના ભાદ્રેડ નજીક વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાઙતી સ્ટેટ મોનિટરિંગ સેલ*
*ભાવનગરના મહુવા તાલુકાના ભાદ્રેડ નજીક વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાઙતી સ્ટેટ મોનિટરિંગ સેલ* SMC એ દારૂ ભરેલી ટ્રક સાથે…
