પાટીદાર સમાજની એકતા જોઈને કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પોતાના સમાજને સવાલ પૂછ્યા. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજને એક થવા અપીલ કરી. ઋત્વિજ મકવાણાએ ફેસબૂક પર પોતાની વાત પોસ્ટ કરીને પોતાના સમાજને સવાલો પૂછ્યા કે પાટીદાર સમાજ એક થઇ કાગવડ, ઊંઝા અને અમદાવાદમાં મોટા મંદિરો બનાવી શકે તો આપણે કેમ ન તેવું કરી શકીએ. ચામુંડા માતાના આસ્થાના પ્રતીકને એકતાનું પ્રતીક ન બનાવી શકીયે? ઇષ્ટદેવ માન્ધાતાને એકતાનું પ્રતીક ન બનાવી શકીયે? આપણી આસ્થાનું પ્રતીક વેલનાથ પ્રભુ હોઈ શકે?
Related Posts
રાજભવનમાં ૧૩ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના સ્થાપના દિવસ સમારોહની રાજ્યપાલની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ*
*રાજભવનમાં ૧૩ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોના સ્થાપના દિવસ સમારોહની રાજ્યપાલની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઈ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: પહેલી નવેમ્બરે ભારતના પંજાબ,…
સિવિલ હોસ્પિટલનો સુખદ કિસ્સો: પ્રતિષ્ઠિત બિલ્ડરે ખાનગી હોસ્પિટલોને નકારી સિવિલમાં કોરોનાની નિઃશુલ્ક સારવાર લીધી, સાજા થયા બાદ સિવિલને રૂ. અઢી લાખનું દાન આપ્યું
અમદાવાદ: સામાન્ય રીતે પૈસૈટકે સુખી અને સમૃદ્ધ લોકો જ્યારે પણ માંદગીનો કિસ્સો સર્જાય ત્યારે સરકારીના બદલે ખાનગી હોસ્પિટલોનો રાહ અપનાવતા…
રદ થયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાને લઈ મહત્વના અહેવાલ
નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં પરીક્ષા યોજાય તેવી સંભાવનાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ટૂંક સમયમાં કરવામાં કરાઈ શકે છે જાહેરાતપરીક્ષા યોજવાને લઈ…
