*કોરોના વાયરસની વૈશ્વિક અસર, દુનિયાભરના સ્વામીનારાયણ મંદિર થશે બંધ*
સમગ્ર દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસના ફેલાવાના કારણે સ્વામીનારાયણ સંપ્રદાયના મેનેજમેન્ટે દુનિયાના તમામ સ્વામીનારાયણ મંદિરોને બંધ કરવાની જાહેરાત કરી છે. મેનેજમેન્ટનું…
ઇન્ડિયા ક્રાઇમ મિરર
સમગ્ર દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસના ફેલાવાના કારણે સ્વામીનારાયણ સંપ્રદાયના મેનેજમેન્ટે દુનિયાના તમામ સ્વામીનારાયણ મંદિરોને બંધ કરવાની જાહેરાત કરી છે. મેનેજમેન્ટનું…
સુરતમાં કોરોના વાયરસના વધુ બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. અડાજણના યુવકને શરદી-ખાસીની તકલીફ સામે આવતા તેને સારવાર માટે દાખલ…
જોકે ટીચર અને ઓફિસ સ્ટાફ શાળાએ આવી શકે છે. સિનેમાઘરો, સ્વિમિંગપુલ પણ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. તો બીજી…
ગુજરાતમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. રાજ્ય સરકારે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી. કોરનોનાને લઈ જે પગલાં લેવામાં…
રાજ્યસભા ચૂંટણીને લઈ હાલ કોંગ્રેસમાં ભૂકંપ આવી ગયો છે. આજે કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામા આપતા કોંગ્રેસના એક ઉમેદવારની હાર નિશ્ચિત…
પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય સંપર્ક વિહોણા થતા કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તુટે તેવો ઘાય…
ગુજરાતમાં હાલ રાજ્યસભાની ચૂંટણીને લઈને ઘમાસાણ ચાલી રહ્યું છે. કોંગ્રેસના એક પછી એક ધારસભ્યો રાજીનામાં આપી રહ્યા છે. કોંગ્રેસના પાંચ…
રાજ્યસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો છે ત્યારે કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો જયપુર તરફની વાટ પકડી રહ્યા છે. જેમાં માંગરોળના…
વડોદરા-મહિલાઓની સુરક્ષા અને સલામતીની મોટ મોટી વાતો કરતી રાજ્ય સરકાર અને વડોદરા પોલીસને શર્મસાર કરતી ઘટના બની જે પોલીસ પ્રજાની…
સુરતઃ નાગરિકોને સુખ, શાંતિનો અહેસાસ કરાવવા માટે રાજય સરકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેરના લિંબાયત અને રાંદેર પોલીસ…