*ભલે છાપું આવાનું બંધ થયું ઇન્ડિયા ક્રાઇમ મીરર સમાંચાર આપને નિયમિત મળતા રહેશે*

*કોરોના સામે જંગ લડવા ભારત તૈયાર 30 રાજ્યોના 548 જિલ્લામાં લૉકડાઉન* સમગ્ર દેશમાં હાલ કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે.અત્યાર…

*આજે રાત્રે 12 વાગ્યાથી સમગ્ર ગુજરાતમાં લોકડાઉન*

રાજ્ય સરકારે મધરાત્રે 12 વાગ્યથી 31 માર્ચ સુધી સમગ્ર ગુજરાતને લોકડાઉન કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા…

*ઇન્ડિયા ક્રાઇમ મિરર શોર્ટ ન્યૂઝ.*

*વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના સી.એમ વિજય રૂપાણીએ* *મીડિયાનો અભિવાદન કર્યું જણાવ્યું હતું કે રાષ્ટ્રના હિતમાં મીડિયાનો મોટો યોગદાન*…

*કોરોના સામે જંગ આજે ભારતમાં છે ‘જનતા કર્ફ્યૂ સમગ્ર દેશ સૂમસામ છે* *આજે આખું ગુજરાતમાં થંભી ગયું જનજીવન જનતા કર્ફ્યુનું પાલન કરી રહ્યા છે લોકો. – વિનોદ મેઘાણી.

*કોરોનાના કારણે દેશમાં વધુ એક વ્યક્તિનું મોત કુલ 347 લોકો ઝપેટમાં* બિહારના પટનામાં કોરોના વાઈરસના કારણે એક વ્યક્તિનું મોત થયું…

એસટી ગીતામંદિર સંપૂર્ણપણે બંધ હાલતમાં – દલપતભાઈ સાસીયા

એસટી ગીતામંદિર સંપૂર્ણપણે બંધ હાલતમાં. વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસના ફેલાવાથી રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કરફ્યુનો ચુસ્તપણે…

ગુજરાતના ચાર મહાનગરો થશે લોકડાઉન સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ લોકડાઉન 25 માર્ચ સુધી લોકડાઉન કરવાનો નિર્ણય.

ગુજરાત સરકારની બેઠકમાં લેવાયો નિર્ણય કોવિડ 19ને પગલે એપેડેમિક ડીસીઝ એક્ટ લાગુ મહાનગરોમાં એપેડેમિક ડીસીઝ એક્ટ 1987 એક્ટ જાહેરનામા ભંગ…

કોરોના કેહર નહિ મેહર છે શિલ્પા શાહ – ડીરેક્ટર ઇન્ચાર્જ HKBBA કોલેજ

હું એવું માનું છું કે માતા-પિતા, શિક્ષકો, વડીલો દરેકની બાળકોને શીખવાડવાની એક રીત હોય છે અને દરેક રીતમાં મૂળભૂત તફાવત…

“હે પ્રભુ, તેં આ સૃષ્ટિ શા માટે રચી? સુખ-દુઃખ, આરંભ-અંત, માન-અપમાન, લાચારી….. શા માટે?”

Good Morning “હે પ્રભુ, તેં આ સૃષ્ટિ શા માટે રચી? સુખ-દુઃખ, આરંભ-અંત, માન-અપમાન, લાચારી….. શા માટે?” તો પ્રભુ પણ મસ્તીના…

ગીતા-રામાયણ-પુરાણ ગોખવાનું નહીં ફાવે વંશજ છું તુલસી, કબીર, નરસિંહ ને મીરાનો કલમ વેચીને ચાંપલુસી કરવાંનું નહીં ફાવે – મિત્તલ ખેતાણી.રાજકોટ,

આત્મા સીવાય કોઈને પૂછવાનું નહીં ફાવે આત્મા સીવાય કોઈને પૂછવાનું નહીં ફાવે પગલૂંછણીયે આ જાત મૂકવાનું નહીં ફાવે ભલે ને…