આદિવાસીઓ હિન્દૂ નથી, આદિવાસી છે: ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાનું સ્ફોટક નિવેદન

નર્મદામા આદિવાસીઓ હિન્દૂ છે કે નહીં તે મામલે આદિવાસી ઓમા વિવાદ વકર્યો રાજકીય નેતાઓ આ મામલે આમને સામને આદિવાસીઓ હિન્દૂ…

અમદાવાદ જિલ્લામાં ૧૫૦૦ આંગણવાડીના ૩થી૬ વર્ષના બાળકોને ૯૮,૨૧૪ ગણવેશનું વિતરણ કરાયુ

*અમદાવાદ જિલ્લામાં ૧૫૦૦ આંગણવાડીના ૩થી૬ વર્ષના બાળકોને ૯૮,૨૧૪ ગણવેશનું વિતરણ કરાયુ* અમદાવાદ: રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજયની…

દંડી સ્વામી મોટા મઠના ટ્રસ્ટી મંડળ ના સદસ્યો તથા રાજપીપલા લઘુરૂદ્ર અવેતન મંડળ ના સદસ્યોંએ આવેદન આપ્યું

રાજપીપલા નગરપાલિકા દ્વારામઠની સામે – નજીકસ્મશાન બનાવવાનીયોજના સામે વિરોધ તાત્કાલિક ધોરણે કાયમ માટે રોક લગાવવા નર્મદા કલેકટરને આવેદન દંડી સ્વામી…

વૃક્ષારોપણ ના પોગ્રામ માં મ્યુનિસિપલ કાઉન્સિલરો જાણીતા અગ્રણી સંગઠનના પ્રમુખ મહામંત્રી ને આખી સંગઠની હાજર રહી ને મોટાં પ્રમાણમાં વુક્ષો વાવ્યા

આજરોજ સ્ટેડીયમ વોડ માં 🌴🌲🌳વૃક્ષારોપણ ના પોગ્રામ માં મ્યુનિસિપલ કાઉન્સિલરો જાણીતા અગ્રણી સંગઠનના પ્રમુખ મહામંત્રી ને આખી સંગઠની ટીમ👫👫👫 હાજર…

હવે આદિવાસીઓ હિન્દૂ નથીએ મુદ્દે નર્મદા ફરી વિવાદઉઠ્યો

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : હવે આદિવાસીઓ હિન્દૂ નથીએ મુદ્દે નર્મદા ફરી વિવાદઉઠ્યો ડેડીયાપાડા ના BTP ના ધારા સભ્ય મહેશ વસાવા…

ગુજરાતમાં IAS અધિકારીઓની આંતરિક બદલી

ગુજરાતમાં IAS અધિકારીઓની આંતરિક બદલી: IAS પ્રવિણા ડી. કે.ની કચ્છ-ભૂજના કલેક્ટર તરીકે તથા IAS સુજલ મયાત્રાની પંચમહાલ-ગોધરાના કલેક્ટર તરીકે બદલી

ભારતીય જનતા પાર્ટીની “પ્રદેશ કારોબારી બેઠક” યોજવામાં આવી.

પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’, ગાંધીનગર ખાતે માન. પ્રદેશ અધ્યક્ષશ્રી C R Paatilજી તેમજ માન. મુખ્યમંત્રીશ્રી Vijay Rupaniજી અને માન. નાયબ…

  ગુજરાતસરકાર દ્રારા ભારતના બંધારણ અને ગુજરાત પંચાયતઅધિનિયમોનો ભંગ થતાઆદિવાસી સંગઠનોનું ધરણા પ્રદશૅન

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા          નર્મદાના ગામોને સ્વતંત્ર ગ્રામ પંચાયત નો દરજ્જો આપવાની માંગ સામે       …

સિંગરવા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડાયાલિસીસ કેન્દ્ર શરૂ

*સિંગરવા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડાયાલિસીસ કેન્દ્ર શરૂ*……………….*C.H.C.માં ત્રણ એચ.ડી. ડાયાલિસીસ મશીન કાર્યાન્વિત કરાયા*……………….*ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ(GDP) હેઠળ રાજ્યમાં 53 કેન્દ્રો કાર્યરત*……………….ઈન્સ્ટીટ્યૂટ…

સુરતના જાણિતા બિઝનેસમેન અને સમાજસેવી મહેશ સવાણી આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

દિલ્હીમાં કેજરીવાલ સરકાર ગુડ ગર્વનન્સ માટે કરવામાં આવી રહેલા ઐતિહાસિક કાર્યોથી પ્રભાવિત થઇને લોકો સતત આપ સાથે જોડાઇ રહ્યા છે.…