*ભીલ સમાજના સમૂહલગ્નમાં ગૃહમંત્રી જાડેજા હાજર રહ્યાં, વરરાજાને હેલ્મેટની ભેટ આપી*

અમદાવાદ: આદિવાસી ભીલ સમાજ દ્વારા છેલ્લા 22 વર્ષથી વિના મૂલ્યે ભીલ સમાજના યુવક-યુવતીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જેના…

*નવસારીમાં વાઝણા ગામે ગીતા રબારીના ડાયરામાં ડોલરનો વરસાદ*

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વાઝણા ગામે મેલડી માતાના મંદિરના વિકાસ માટે ડાયરો યોજાયો હતો. જેમાં લોકગાયિકા ગીતા રબારી હાજર રહી…

*જો હો વો નિકાલ કે દેદે નહીં તો ઠોક દુંગા*

સુરત ખટોદરા મહાત્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રહેતા જીગર વિનાયક મહાત્મા આ વિસ્તારમાં પિતા સાથે જીગર ટેક્ષટાઇલના નામે લુમ્સનું કારખાનું ધરાવે છે.…

*જુનાગઢ મગફળી કૌભાંડ મામલો ચાર શખ્સો સામે ફરિયાદ*

જુનાગઢ માર્કેટ યાર્ડમાં થયેલા મગફળી કૌભાંડ મામલે પુરવઠા વિભાગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અજાણ્યા ચાર શખ્સો સામે આ ફરિયાદ કરવામાં…

*ચીનમાં કોરોનાનો આતંક મૃત્યુઆંક 259 12000 લોકોને ઇન્ફેક્શન*

ચીનમાં કોરોનો વાઇરસનો આતંક અટકવાનું નામ નથી લઇ રહ્યો, ઉલ્ટાનો મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વાઇરસના કારણે મૃત્યુ…

*નિર્ભયા કેસ: ચારેય દોષીઓને હમણા ફાંસી નહીં, દિલ્હી હાઈકોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો*

નિર્ભયા ગેંગરેપ કેસના આરોપીઓની ફાંસી પર દિલ્હી હાઈકોર્ટે પોતાની ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. હાઈકોર્ટ પોતાના ચુકાદામાં એ નક્કી કરશે કે,…

*મહારાષ્ટ્રમાં NRC લાગુ કરવામાં નહીં આવેઃ CM ઠાકરેની જાહેરાત*

મુંબઈ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સંસદમાં પાસ કરવામાં આવેલા નાગરિકતા સુધારિત કાયદા (CAA)ને સમર્થન આપ્યું છે, પણ એમ કહ્યું…

*NRI લોકોએ માત્ર ભારતમાં કમાયેલી આવક ઉપર જ ટેક્સ ભરવો પડશે*

નવી દિલ્હી કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે કહ્યું છે કે નોન-રેસિડન્ટ ઈન્ડિયન્સ (NRIs) વ્યક્તિઓએ માત્ર ભારતમાં મેળવેલી કમાણી ઉપર…