નિર્ભયા ગેંગરેપ કેસના આરોપીઓની ફાંસી પર દિલ્હી હાઈકોર્ટે પોતાની ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. હાઈકોર્ટ પોતાના ચુકાદામાં એ નક્કી કરશે કે, ચારેય દોષીતોની ફાંસી પર જે અનિશ્ચિતકાળ સુધી રોક લગાવી છે, તેના પર વિચાર કરી શકાય કે નહીં.દિલ્હી હાઈકોર્ટમાં નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યાના કેસમાં ચારેય આરોપીઓને ફાંસી આપવાની રોક પર નિચલી અદાલતેના આદેશને પડકારતી અરજી કેન્દ્ર સરકારે કરી હતી, જેના પર રવિવારે સુનાવણી થઈ નથી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં આ મામલે ટાઈમલાઈન જણાવી છે.
Related Posts
પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય સેવા સમિતિ ના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્રસિંહ રાજપુત સાહેબ વૈષ્ણોદેવી મંદિર ગોતા ની બાજુમાં આજના રોજ covid હોસ્પિટલનું ઓપનિંગ તેમના વરદ હસ્તે કરવામાં આવ્યું
ગુજરાત રાજ્ય સેવા સમિતિ કમૉ એપ્લિકેશન 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય સેવા સમિતિ ના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્રસિંહ રાજપુત સાહેબ વૈષ્ણોદેવી…
*📌પાવાગઢ ખાતે રોપ વેનો વાયર રોલર ઉપરથી ઉતરી જતા સંચાલકોને ફટકારાઈ નોટિસ, 7 દિવસમાં માંગ્યો ખુલાસો*
*📌પાવાગઢ ખાતે રોપ વેનો વાયર રોલર ઉપરથી ઉતરી જતા સંચાલકોને ફટકારાઈ નોટિસ, 7 દિવસમાં માંગ્યો ખુલાસો* બે દિવસ પહેલા…
ઓલપાડ તાલુકાની કુવાદ પ્રાથમિક શાળામાં હર્ષોલ્લાસ સાથે ત્રિવિધ કાર્યક્રમ ઉજવાયો જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની કુવાદ પ્રાથમિક…
