નિર્ભયા ગેંગરેપ કેસના આરોપીઓની ફાંસી પર દિલ્હી હાઈકોર્ટે પોતાની ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. હાઈકોર્ટ પોતાના ચુકાદામાં એ નક્કી કરશે કે, ચારેય દોષીતોની ફાંસી પર જે અનિશ્ચિતકાળ સુધી રોક લગાવી છે, તેના પર વિચાર કરી શકાય કે નહીં.દિલ્હી હાઈકોર્ટમાં નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યાના કેસમાં ચારેય આરોપીઓને ફાંસી આપવાની રોક પર નિચલી અદાલતેના આદેશને પડકારતી અરજી કેન્દ્ર સરકારે કરી હતી, જેના પર રવિવારે સુનાવણી થઈ નથી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં આ મામલે ટાઈમલાઈન જણાવી છે.
Related Posts
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમીમાં તાલીમ લઇ રહેલ આઈપીએસ તાલીમાર્થીઓ સાથે વાતચીત કરશે
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમીમાં તાલીમ લઇ રહેલ આઈપીએસ તાલીમાર્થીઓ સાથે…
*રેલ્વે મંત્રી પીયુષ ગોયલનું સૌથી નિવેદન*
આગામી પાંચ વર્ષોમાં રેલ્વેની તમામ ટ્રેનો વિજળીથી જ ચાલશે અને રેલ્વેનું સો ટકા વીજળીકરણ થઇ જશે આમ ભારતીય રેલ્વે વિશ્વમાં…
ભારતીય તટરક્ષક દળ પ્રદેશ (ઉત્તર પશ્ચિમ) દ્વારા ‘સ્વતંત્ર ભારત @75: અખંડિતા સાથે આત્મનિર્ભરતા’ થીમ પર વૉકેથોનનું કરાયું આયોજન
જીએનએ અમદાવાદ: ભારતીય તટરક્ષક દળ પ્રાદેશિક હેડક્વાર્ટર (ઉત્તર પશ્ચિમ) દ્વારા 30 ઓક્ટોબર 2021ના રોજ ગુજરાતના ગાંધીનગર ખાતે “સ્વતંત્ર ભારત @75:…
