નિર્ભયા ગેંગરેપ કેસના આરોપીઓની ફાંસી પર દિલ્હી હાઈકોર્ટે પોતાની ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. હાઈકોર્ટ પોતાના ચુકાદામાં એ નક્કી કરશે કે, ચારેય દોષીતોની ફાંસી પર જે અનિશ્ચિતકાળ સુધી રોક લગાવી છે, તેના પર વિચાર કરી શકાય કે નહીં.દિલ્હી હાઈકોર્ટમાં નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યાના કેસમાં ચારેય આરોપીઓને ફાંસી આપવાની રોક પર નિચલી અદાલતેના આદેશને પડકારતી અરજી કેન્દ્ર સરકારે કરી હતી, જેના પર રવિવારે સુનાવણી થઈ નથી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં આ મામલે ટાઈમલાઈન જણાવી છે.
Related Posts
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે વેશ્યાવૃત્તિ પણ એક વ્યવસાય છે. કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસને આદેશ આપ્યો છે…
નર્મદા બ્રેકિંગ : આજે નર્મદા જિલ્લામા આજે કૂલ 10કેસ પોઝિટિવ આવ્યા
નર્મદા બ્રેકિંગ : આજે નર્મદા જિલ્લામા આજે કૂલ 10કેસ પોઝિટિવ આવ્યા 10પૈકી નાંદોદ તાલુકામા -06 ,તિલકવાડા તાલુકા મા -01,ગરુડેશ્વર તાલુકા…
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાશનના 7વર્ષની ઉપલબધી મા સેવાકીય પ્રવૃત્તિ કરતા ભાજપના કાર્યકરોનું રક્તદાન
તિલકવાડા ખાતે તિલકવાડા તાલુકા યુવા મોરચાના કાર્યકરો દ્વારા રક્તદાન શિબિર યોજાઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શાશનના 7વર્ષની ઉપલબધી મા સેવાકીય પ્રવૃત્તિ…
