નિર્ભયા ગેંગરેપ કેસના આરોપીઓની ફાંસી પર દિલ્હી હાઈકોર્ટે પોતાની ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. હાઈકોર્ટ પોતાના ચુકાદામાં એ નક્કી કરશે કે, ચારેય દોષીતોની ફાંસી પર જે અનિશ્ચિતકાળ સુધી રોક લગાવી છે, તેના પર વિચાર કરી શકાય કે નહીં.દિલ્હી હાઈકોર્ટમાં નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યાના કેસમાં ચારેય આરોપીઓને ફાંસી આપવાની રોક પર નિચલી અદાલતેના આદેશને પડકારતી અરજી કેન્દ્ર સરકારે કરી હતી, જેના પર રવિવારે સુનાવણી થઈ નથી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં આ મામલે ટાઈમલાઈન જણાવી છે.
Related Posts
અમદાવાદ ના ખોખરા મા આવેલ રાધે મોલ ના વેપારી ઓ સ્વૈચ્છિક બંધ મા જોડાયા
અમદાવાદ ના ખોખરા મા આવેલ રાધે મોલ ના વેપારી ઓ સવેચિછક બંધ મા જોડાયા પુવઁ કોરપોરેટર નયન બહ્મભટ્ટ એ કોરોના…
સાબરમતી નદી પર 250 કરોડના ખર્ચે અચેર ગામથી કેમ્પ સદર બજારને જોડતો બ્રિજ બનશે*
*સાબરમતી નદી પર 250 કરોડના ખર્ચે અચેર ગામથી કેમ્પ સદર બજારને જોડતો બ્રિજ બનશે* બ્રિજ નીચે 15 દિવસ પાણીનો સંગ્રહ…
મહારાષ્ટ્રમાં હવે સરકાર-ગવર્નર વચ્ચે ટસલ શરૂ
મુંબઈઃ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ લોકો વચ્ચે સીધા ગામના સરપંચ ચૂંટાવાના નિર્ણયને પલટનારા અધ્યાદેશ પર હસ્તાક્ષર કરવાનો ઈનકાર કર્યો…
