*અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે નકલી પીઆઈને ઝડપી પાડયો*

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે (Police) લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા નકલી પોલીસ ઈન્સ્પેકટરને ઝડપી પાડયો હતો. સરકારી ઉચ્ચ અધિકારીઓના હોદ્દા ધારણ…

સુરતઆરબીઆઇ દ્વારા યસ બેંકના થાપણદારોની માસિક ઉપાડ મર્યાદા નક્કી કરવામાં આવી.

હવેથી માત્ર માસિક 50 હજાર જ ઊપાડી શકશે.આરબીઆઇ દ્વારા નક્કી કરવામાં આવેલ માસિક ઉપાડ મર્યાદાને લઈ ખાતેદારો ચિતામાં મુકાયા છે.…

*શાંતિ કરાર કર્યા બાદ હુમલો કાબૂલની રાજકીય રેલીમાં અંધાધૂંધ ગોળીબારમાં 29ના મોત*

અફઘાનિસ્તાન ની રાજધાની કાબૂલના પશ્ચિમ ભાગમાં શુક્રવારના રોજ એક રાજકીય રેલીમાં ગોળીબારની ઘટના ઘટી હતી, જેમાં 29 લોકોના મોત થયા…

*53 હજાર મહિલા કર્મચારીઓના વધી જશે પગાર*

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં મહત્વની જાહેરાત કરી છે કે, આંગણવાડી કાર્યકર મિની આંગણવાડીકાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં…

*આરબીઆઇ દ્વારા યસ બેંકના થાપણદારોની માસિક ઉપાડ મર્યાદા નક્કી*

કરવામાં આવી. જેને પગલે થાપણદારો હવેથી માત્ર માસિક 50 હજાર જ ઊપાડી શકશે.આરબીઆઇ દ્વારા નક્કી કરવામાં આવેલ માસિક ઉપાડ મર્યાદાને…

*૬ હજાર પ૪૭ કરોડની ખોટ યસ બેંક મોટા માથાઓએ ડૂબાડી -નિર્મલા સીતારમણ*

આરબીઆઇ દ્વારા યસ બેંક પર કેટલાક પ્રતિબંધો મુકવામાં આવ્યા બાદ ખાતાધારકોમાં ઉચાટ છે. ત્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે તમામ ખાતાધારકોના પૈસા…

*હું ખાતરી આપુ છું તમામના પૈસા સુરક્ષિત યસ બેંક માં સરકાર થઈ એક્ટિવ*

યસ બેંક ના સંકટ મુદ્દે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પ્રતિક્રિયા આપી. નાણાપ્રધાને કહ્યું કે બેંકના સંકટને લઇને કોઇ પણ ગ્રાહકે ગભરાવવાની…

*યસ બેંકના સંકટને પહેલાં જ ભાળી ગયું વિશ્વ પ્રસિદ્ધ મંદિર 1300 કરોડ ઉપાડી લીધા*

યસ બેન્ક સંકટના થોડાક જ સમય પહેલા આંધ્ર પ્રદેશ ના તિરૂમલામાં તિરૂપતિ વેંકટેશ્વર મંદિરના ટ્રસ્ટનું એક પગલું તેના માટે કોઈ…