*ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ*

અમદાવાદ: ગુજરાતમાં બેકાબૂ કોરોના વાયરસની વચ્ચે પણ ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ રાજકીય પ્રવાસો શરૂ કરીને ટોળા ભેગાં કરવાની શરૂઆત કરી…

*ગુજરાત સરકાર 20 હજારથી વધુ યુવાઓને સરકારી નોકરીઓ આપશે*

ગુજરાત સરકારે રાજ્યના વિવિધ સરકારી વિભાગોમાં ભરતીને લઈને મોટી જાહેરાત કરી છે. જે વિભાગોમાં ભરતી માટે પરીક્ષા લેવાઈ ગઈ છે…

*સી આર પાટીલનો ભાવનગર, અમરેલી, બોટાદનો પ્રવાસ રદ્દ*

સી.આર.પાટીલના ઉત્તર ગુજરાત પ્રવાસના અંતિમ તબક્કામાં સાબરકાંઠા અને અરવલ્લીના જાહેર પણ કાર્યક્રમ એકાએક પડતો મૂકી દેવામાં આવ્યો છે. આ સિવાય…

*ગુજરાત નવી કેન્દ્રીય શિક્ષણ નીતિનો અમલ કરનારું પ્રથમ રાજ્ય બનશેઃ રૂપાણી*

કેન્દ્ર સરકારે ઘડેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી 2020નો અમલ કરનારું પ્રથમ રાજ્ય ગુજરાત હશે. શિક્ષક દિન પ્રસંગે રાજ્યના 44…

*12 સપ્ટેમ્બરથી 80 નવી સ્પેશિયલ ટ્રેન દોડશે*

રેલવેએ 12 સપ્ટેમ્બરથી નવી સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. તે માટે 10 સપ્ટેમ્બરથી રિઝર્વેશન શરૂ કરવામાં આવશે. રેલવે બોર્ડના…

પ્રખ્યાત ગુજરાતી લોકગાયક ૬૮ વર્ષીય કિશોર મનરાજા નું આજે કોરોના વાયરસ COVID-19 ને કારણે અવસાન થયું.

પ્રખ્યાત ગુજરાતી લોકગાયક ૬૮ વર્ષીય કિશોર મનરાજા નું આજે કોરોના વાયરસ COVID-19 ને કારણે અવસાન થયું છે. ગત અઠવાડિયે તેમની…

થોડું મમ્મી જેવુ તો ફિલ આપો સાહેબ ક્લાસમાં આવો ત્યારે સ્માઈલ આપો સાહેબ.

થોડું મમ્મી જેવુ તો ફિલ આપો સાહેબ ક્લાસમાં આવો ત્યારે સ્માઈલ આપો સાહેબ તમને ગમતા રસ્તે એને હન્કારીશું અમને ગમતા…