ગુજરાત સરકારે રાજ્યના વિવિધ સરકારી વિભાગોમાં ભરતીને લઈને મોટી જાહેરાત કરી છે. જે વિભાગોમાં ભરતી માટે પરીક્ષા લેવાઈ ગઈ છે તેમને તાત્કાલીક પણે નિમણૂક પત્ર આપવામાં આવશે. કોરોના મહામારી બાદ તરત જ નવી ભરતીની જાહેરાત કરવામાં આવશે.
Related Posts
રાજકોટમાં ફરી પાણી માટે કકળાટ આવાસના ફ્લેટમાં સર્જાઈ પાણીની તંગી કાલાવડ રોડ પર વીર સાવરકર સોસાયટીમાં વિરોધ 7…
વિધવાએ 5 દાયકાની લડત બાદ 43 વિઘા જમીન માટેનો જંગ જીત્યો
વિધવાએ 5 દાયકાની લડત બાદ 43 વિઘા જમીન માટેનો જંગ જીત્યો જમીનને લઈને ગમે એટલા કાયદાનું મસમોટું એલાન કરવામાં આવે…
જાણો વડોદરાના વારસિયામાં બની રહેલા NRI ના ફેવરેટ લાઇફસ્ટાઇલ પ્રોજેક્ટ “શ્રી બાલાજી WIND” વિષે
વડોદરામાં રિયેલ એસ્ટૅટ અને પ્રોપર્ટીના ઘણા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે જેમાં વારસિયા અને સંગમ ચાર રસ્તાની આસપાસના વિસ્તારને એક ડેવલોપીંગ…
