ગુજરાત સરકારે રાજ્યના વિવિધ સરકારી વિભાગોમાં ભરતીને લઈને મોટી જાહેરાત કરી છે. જે વિભાગોમાં ભરતી માટે પરીક્ષા લેવાઈ ગઈ છે તેમને તાત્કાલીક પણે નિમણૂક પત્ર આપવામાં આવશે. કોરોના મહામારી બાદ તરત જ નવી ભરતીની જાહેરાત કરવામાં આવશે.
Related Posts
ગુજરાતના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે
ગુજરાતના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે…. જોકે સમયમાં ઘટાડો કર્યો… 28 ફેબ્રુઆરી સુધી હવે કર્ફ્યૂ રાત્રે 12થી સવારે 6…
કચ્છમાં આટલી સુંદર જગ્યા ક્યાં આવેલી છે તમે જાણો છો? આ ફોટોગ્રાફર કચ્છી હીરો વરુણ સચદે USAમાં ચમક્યો.
આ જગ્યા વિશે બહુ ઓછા લોકોને માહિતી છે, જોકે, આ સ્થળ અમેરિકાના ન્યૂયોર્ક ટાઇમ્સમાં ચમકી જતા આજકાલ તેની ખૂબ ચર્ચા…
सूरत में स्टेट मोनिटरिंग सेल के शराब के अड्डे पर लगे छापे।
