ગુજરાત સરકારે રાજ્યના વિવિધ સરકારી વિભાગોમાં ભરતીને લઈને મોટી જાહેરાત કરી છે. જે વિભાગોમાં ભરતી માટે પરીક્ષા લેવાઈ ગઈ છે તેમને તાત્કાલીક પણે નિમણૂક પત્ર આપવામાં આવશે. કોરોના મહામારી બાદ તરત જ નવી ભરતીની જાહેરાત કરવામાં આવશે.
Related Posts
માર્ગ, મંઝિલ અને મુસાફિર. –
શિલ્પા શાહ, ડિરેક્ટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ
સંસારની સમગ્ર રમત અને જીવનના તમામ સંઘર્ષ પાછળ માર્ગ, મંઝિલ અને મુસાફરની ફિલોસોફી જવાબદાર છે એવું મારું અંગત મંતવ્ય છે.…
બનાસકાંઠા: આજે છે ભાદરવી પૂર્ણિમા. આજે પણ અંબાજી મંદિર ભક્તો માટે બંદ રાખવામાં આવ્યું.
અંબાજી* (રાકેશ શર્મા) અંબાજી મંદિર ખાતે ચાલી રહ્યો છે યજ્ઞ. સહસ્ત્ર નવચંડી યજ્ઞ નો આજે અંતિમ દિવસ. અંબાજી મંદિર 3…
*અમદાવાદ પોલીસને નવું ટાસ્ક:પોલીસકર્મીઓએ સોશિયલ મીડિયા સાથે જોડાઈને પોલીસનો કામગીરીનો પ્રચાર કરવાનો રહેશે* અમદાવાદ પોલીસ કમિશનરે પરિપત્ર દ્વારા પોલીસકર્મીઓને…
