ગુજરાત સરકારે રાજ્યના વિવિધ સરકારી વિભાગોમાં ભરતીને લઈને મોટી જાહેરાત કરી છે. જે વિભાગોમાં ભરતી માટે પરીક્ષા લેવાઈ ગઈ છે તેમને તાત્કાલીક પણે નિમણૂક પત્ર આપવામાં આવશે. કોરોના મહામારી બાદ તરત જ નવી ભરતીની જાહેરાત કરવામાં આવશે.
Related Posts
પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરને થયો કોરોના
પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરને થયો કોરોના..કોરોના પોઝિટિવ હોવાની ટ્વિટથી આપી જાણકારી. કોરોનાનાં લક્ષણો દેખાતા કરાવ્યો ટેસ્ટ. સચિન તેંડુલકર થયા હોમ…
રજુઆતને મળી સફળતા: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જામનગરને 8.5 કરોડની કિંમતનું સીટી સ્કેનિગ મશીન ફાળવવામાં આવ્યું
અમદાવાદ: શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, કૃષિમંત્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી સહીત શહેર સંગઠનના હોદેદારો પદાધિકારીઓની સંયુક્ત…
અમે રહીએ છીએ ગુજરાતમાં.
✒લેખક: ડૉ. નિમિત્ત ઓઝા
એક જ રસ્તા પર પસાર થઈએ તો એકબીજા સામે હાથ ઉંચો કરી લઈએ છીએ. ક્યાંક મળી જઈએ તો કારણ વગર…
