અમદાવાદ: ગુજરાતમાં બેકાબૂ કોરોના વાયરસની વચ્ચે પણ ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ રાજકીય પ્રવાસો શરૂ કરીને ટોળા ભેગાં કરવાની શરૂઆત કરી દીધી છે એટલું જ નહીં કોરોના ગાઇડ લાઇનનો પણ સરેઆમ ભંગ થઇ રહ્યો હોવાના ઉહાપોહ વચ્ચે પણ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના રાજકીય પ્રવાસ અને મેળાવડા ચાલી રહ્યા છે બીજી બાજુ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પણ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના નવા સિમાંકનની જાહેરાતો થઇ છે
Related Posts
*અંબાજી ખાતે મેળામાં જિલ્લા માહિતી કચેરી પાલનપુરની માનવતા મહેંકી ઉઠી, છાતીમાં દુખાવો ઉપાડતા પદયાત્રીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડયો*
*અંબાજી ખાતે મેળામાં જિલ્લા માહિતી કચેરી પાલનપુરની માનવતા મહેંકી ઉઠી, છાતીમાં દુખાવો ઉપાડતા પદયાત્રીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડયો* અંબાજી, સંજીવ…
*પઢીયાર ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા માંગ કરાઈ*
*પઢીયાર ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા માંગ કરાઈ* ગોધરા(પંચમહાલ): વી.આર. એબીએનએસ: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પઢીયાર ગ્રામ પંચાયતના…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યની શાળાઓમાં ધોરણ ૧થી ૯ના વર્ગોમાં આગામી તા. 5 ફેબ્રુઆરી 2022 સુધી, વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફ લાઈન એજ્યુકેશન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે
રાજ્યમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં આગામી 5 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન શિક્ષણ અપાશે પ્રવર્તમાન સ્થિતિ ધ્યાને લઇ વિદ્યાર્થીઓના વ્યાપક આરોગ્ય હિતમાં…
