અમદાવાદ: ગુજરાતમાં બેકાબૂ કોરોના વાયરસની વચ્ચે પણ ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ રાજકીય પ્રવાસો શરૂ કરીને ટોળા ભેગાં કરવાની શરૂઆત કરી દીધી છે એટલું જ નહીં કોરોના ગાઇડ લાઇનનો પણ સરેઆમ ભંગ થઇ રહ્યો હોવાના ઉહાપોહ વચ્ચે પણ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના રાજકીય પ્રવાસ અને મેળાવડા ચાલી રહ્યા છે બીજી બાજુ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પણ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના નવા સિમાંકનની જાહેરાતો થઇ છે
Related Posts
*મુકબધીર મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન કરાવતું પંચમહાલ જિલ્લાનું સખી વન સ્ટોપ સેન્ટર*
*મુકબધીર મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન કરાવતું પંચમહાલ જિલ્લાનું સખી વન સ્ટોપ સેન્ટર* એબીએનએસ, ગોધરા (પંચમહાલ):: મહિલા અને બાળ વિભાગ હેઠળ…
जुमे की नमाज के दौरान लिसाड़ीगेट थाना क्षेत्र के अहमदनगर इलाके में एक मस्जिद की निर्माणाधीन दीवार गिर गई।
उत्तर प्रदेश के मेरठ शहर में शुक्रवार को जुमे की नमाज के दौरान लिसाड़ीगेट थाना क्षेत्र के अहमदनगर इलाके में…
*સિંધિયા માટે કોંગ્રેસના 22 ધારાસભ્યોએ આપી કુરબાની જોડાઈ ગયા ભાજપમાં*
પોતાના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા માટે જે 6 મંત્રીઓ અને 16 ધારાસભ્યોએ કુરબાની આપી હતી, તેમના ભવિષ્યનો ફેંસલો હવે થઈ ગયો…
