અમદાવાદ: ગુજરાતમાં બેકાબૂ કોરોના વાયરસની વચ્ચે પણ ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ રાજકીય પ્રવાસો શરૂ કરીને ટોળા ભેગાં કરવાની શરૂઆત કરી દીધી છે એટલું જ નહીં કોરોના ગાઇડ લાઇનનો પણ સરેઆમ ભંગ થઇ રહ્યો હોવાના ઉહાપોહ વચ્ચે પણ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના રાજકીય પ્રવાસ અને મેળાવડા ચાલી રહ્યા છે બીજી બાજુ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પણ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના નવા સિમાંકનની જાહેરાતો થઇ છે
Related Posts
અમદાવાદ : મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદ માં સતત બીજા દિવસે પથ્થરમારો
અમદાવાદ : મેધાણીનગર પોલિસ સ્ટેશનની હદ માં સતત બીજા દિવસે પથ્થરમારોછગ્ગુરત્ના ની ચાલી મા બે જુથ વચ્ચે પથ્થરમારોપરપ્રાંતીય ઓ દ્વારા…
આ વર્ષે 16 મીએ વણજોયું મુહૂર્ત એટલે કે વસંતપંચમીએ એક પણ લગ્નનું મુહૂર્ત નથી.
આ વર્ષે 16 મીએ વણજોયું મુહૂર્ત એટલે કે વસંતપંચમીએ એક પણ લગ્નનું મુહૂર્ત નથી. 18 જાન્યુઆરીએ વર્ષનું પહેલું શુભ મુહૂર્ત…
જામનગર આઈએનએસ વાલસુરા ખાતે રક્તદાન શિબિરનું કરાયું આયોજન. જીએનએ જામનગર: નેવી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે અને સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે,…
