કેન્દ્ર સરકારે ઘડેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી 2020નો અમલ કરનારું પ્રથમ રાજ્ય ગુજરાત હશે. શિક્ષક દિન પ્રસંગે રાજ્યના 44 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરતી વેળાએ રાજ્યના મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ આ માટે રોડમેપ બનાવવા ટાસ્કફોર્સની રચના કરશે.
Related Posts
અમદાવાદ – પોલીસ વિભાગ માટે દુઃખદ સમાચાર…
અમદાવાદ – પોલીસ વિભાગ માટે દુઃખદ સમાચાર….દરિયાપુર માં ફરજ બજાવતા સેકન્ડ પી આઈ ચાવડા સાહેબ નું આજે સવારે દુઃખદ અવસાન…કોરોના…
*આગામી તા.૦૯ તથા ૧૦ જુલાઈ ના રોજ જામનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી.સાવચેત રહેવા જિલ્લા કલેકટરની નાગરિકોને અપીલ* *કોઈ અઘટીત…
*દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “રવિ કૃષિ મહોત્સવ- ૨૦૨૪” કાર્યક્રમના સુચારૂ આયોજન અન્વયે કલેકટના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ*
*દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “રવિ કૃષિ મહોત્સવ- ૨૦૨૪” કાર્યક્રમના સુચારૂ આયોજન અન્વયે કલેકટના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ* દેવભૂમિ દ્વારકા, એબીએનએસ: રાજ્યના ખેડૂતોને…
