કેન્દ્ર સરકારે ઘડેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી 2020નો અમલ કરનારું પ્રથમ રાજ્ય ગુજરાત હશે. શિક્ષક દિન પ્રસંગે રાજ્યના 44 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરતી વેળાએ રાજ્યના મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ આ માટે રોડમેપ બનાવવા ટાસ્કફોર્સની રચના કરશે.
Related Posts
અમદાવાદ ના ખોખરા સકઁલ પર આવેલ કે કા શાસ્ત્રી કોલેજ સકુંલ મા ઝાડ પર ફસાયેલ દુલઁભ ઘુવડ પક્ષી ને કોલેજ ના કમઁચારી ઓ મારફતે ઉતારાવી ને તેને બચાવી લેવાયું
અમદાવાદ ના ખોખરા સકઁલ પર આવેલ કે કા શાસ્ત્રી કોલેજ સકુંલ મા ઝાડ પર ફસાયેલ દુલઁભ ઘુવડ પક્ષી ને કોલેજ…
અમદાવાદ જેજી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ટોકિયો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનો મનોબળ અને ઉત્સાહ વધાર્યો.
અમદાવાદ જેજી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ટોકિયો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનો મનોબળ અને ઉત્સાહ વધાર્યો. અમદાવાદ: શહેરની જેજી કોલેજ ઓફ કોમર્સ દ્વારા…
રજનીકાન્તની જાહેરાત
રજનીકાન્તની જાહેરાત… ભગવાનની ઇચ્છા નથી કે તેઓ રાજકારણમાં આવે… પોતે બિમાર પડ્યા એને ભગવાનની નોટિસ ગણાવી અને આજે જાહેરાત કરી…
