કેન્દ્ર સરકારે ઘડેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી 2020નો અમલ કરનારું પ્રથમ રાજ્ય ગુજરાત હશે. શિક્ષક દિન પ્રસંગે રાજ્યના 44 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરતી વેળાએ રાજ્યના મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ આ માટે રોડમેપ બનાવવા ટાસ્કફોર્સની રચના કરશે.
Related Posts
*રમતા રમતા રસ્તો ભૂલી જનાર બાળકોને હેમખેમ માતાપિતાને સુપ્રત કરતા ટીઆરબી જવાનો*
*ટ્રાફિક નિયમન સંભાળતા ટીઆરબી જવાનોની સરાહનીય કામગીરી* *રમતા રમતા રસ્તો ભૂલી જનાર બાળકોને હેમખેમ માતાપિતાને સુપ્રત કરતા ટીઆરબી જવાનો*…
*મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા યોજાઇ*
*મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા યોજાઇ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રીએ રાજ્યમાં તાજેતરમાં રચાયેલી ૯ મહાનગરપાલિકાના કમિશનરઓ,…
પેગોંગ લેક પર ચીન સાથે સમજૂતી થઈ, બંને દેશ તેમની સેના પરત બોલાવશે: સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ
પેગોંગ લેક પર ચીન સાથે સમજૂતી થઈ, બંને દેશ તેમની સેના પરત બોલાવશે: સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે…
