કેન્દ્ર સરકારે ઘડેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી 2020નો અમલ કરનારું પ્રથમ રાજ્ય ગુજરાત હશે. શિક્ષક દિન પ્રસંગે રાજ્યના 44 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરતી વેળાએ રાજ્યના મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ આ માટે રોડમેપ બનાવવા ટાસ્કફોર્સની રચના કરશે.
Related Posts
સુરતના કતારગામ વિસ્તારમાં એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યાં છે.
સુરતના કતારગામ વિસ્તારમાં એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યાં છે. હત્યાની આ ઘટના કતારગામ વિસ્તારમાં સીતારામ…
રથયાત્રાના 19 કિ.મીના રૂટમાં કોઇ ફેરફાર નહી, તમામ વિધિ અને પૂજા પરંપરાગત રીતે જ કરવામાં આવશે
રથયાત્રાના 19 કિ.મીના રૂટમાં કોઇ ફેરફાર નહી, તમામ વિધિ અને પૂજા પરંપરાગત રીતે જ કરવામાં આવશે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની…
*ડ્રીમ પ્રોજેક્ટ પૂર્ણ: 25 ફેબ્રુઆરીએ પીએમ મોદી દ્વારકામાં ‘સુદર્શન સેતુ’નું લોકાર્પણ કરશે*
*ડ્રીમ પ્રોજેક્ટ પૂર્ણ: 25 ફેબ્રુઆરીએ પીએમ મોદી દ્વારકામાં ‘સુદર્શન સેતુ’નું લોકાર્પણ કરશે* *ગાંધીનગર, સંજીવ રાજપૂત:* 25 ફેબ્રુઆરી 2024ના દિવસે વડાપ્રધાન…
