*કોરોના વાયરસની વૈશ્વિક અસર, દુનિયાભરના સ્વામીનારાયણ મંદિર થશે બંધ*

સમગ્ર દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસના ફેલાવાના કારણે સ્વામીનારાયણ સંપ્રદાયના મેનેજમેન્ટે દુનિયાના તમામ સ્વામીનારાયણ મંદિરોને બંધ કરવાની જાહેરાત કરી છે. મેનેજમેન્ટનું…

*ગુજરાતમાં 29મી માર્ચ સુધી શાળા કોલેજો અને સીનેમાઘરો બંધ બોર્ડની પરીક્ષાઓ રહેશે ચાલું*

ગુજરાતમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. રાજ્ય સરકારે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી. કોરનોનાને લઈ જે પગલાં લેવામાં…

*પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય સંપર્ક વિહોણા*

પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય સંપર્ક વિહોણા થતા કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તુટે તેવો ઘાય…

*કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહનો દાવો, ભાજપના પાંચ ધારાસભ્યો અમારા સંપર્કમાં*

ગુજરાતમાં હાલ રાજ્યસભાની ચૂંટણીને લઈને ઘમાસાણ ચાલી રહ્યું છે. કોંગ્રેસના એક પછી એક ધારસભ્યો રાજીનામાં આપી રહ્યા છે. કોંગ્રેસના પાંચ…

*કોંગ્રેસના ધારાસભ્યને ભાજપે આપી 100 કરોડની ઓફર એક ધારાસભ્ય સંપર્ક વિહોણા*

રાજ્યસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો છે ત્યારે કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો જયપુર તરફની વાટ પકડી રહ્યા છે. જેમાં માંગરોળના…