બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોતમ સ્વામીનારાયણ સંસ્થાએ જણાવ્યું છે કે, અમેરિકા, કેનેડા, યુરોપ અને ઓસ્ટ્રેલિયાના મંદિરો તો પહેલા જ બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ભારત અને આફ્રિકાના સ્વામીનારાયણ મંદિર એક અઠવાડીયાની અંદર બંધ કરી દેવામાં આવશે. સ્વામીનારાયણ સંસ્થાના અમેરિકામાં 100 મંદિર છે.BAPSએ વધુમાં જણાવ્યું હતું કે, ભીડ એકઠી થતી રોકવા માટે થઈને આવો નિર્ણય લેવાયો છે, કે જો કે, શ્રદ્ધાળુની ભાવનાને ધ્યાને રાખી દરેક મંદિરની વેબસાઈટ પર દરરોજ દર્શન કરવા મળશે. સંસ્થાનું કહેવું છે કે, સમગ્ર દુનિયાના શ્રદ્ધાળુંઓને આધ્યાત્મિક જ્ઞાન આપવું પણ એટલુ જ જરૂરી છે.
Related Posts
વિશ્વ યોગ દિવસ” ની SOU એકતાનગર ખાતે જિલ્લાકક્ષા સહિત જિલ્લાભરમાં થનારી ઉજવણી માટે જિલ્લા પ્રસાશન દ્વારા તડામાર તૈયારીઓ : …
બિચારા પોલીસોને હવે આજ કામ કરવાના બાકી રહ્યા હતાં.?
અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા રણજીતસિંહ દિલાવરસિંહ. કે જેઓ વરસાદના પાણીમાં પોતાનાના પોઇન્ટ પર જાતે જ રસ્તો રિપેરિંગ કરે છે. બિચારા…
दिल्ली- कोरोना से डॉ राकेश जैन की मौत मामला, पीड़ित परिजनों की CM ने आर्थिक मदद की, CM केजरीवाल ने परिवार को एक करोड़ दिए, कोरोना ड्यूटी के दौरान डॉक्टर की मौत हुई थी।_
*🙋🏻♂️शाम की बड़ी ख़बरें* .👇.👇.👇. *_💁🏻♂️ दिल्ली- कोरोना से डॉ राकेश जैन की मौत मामला, पीड़ित परिजनों की CM ने…
