બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોતમ સ્વામીનારાયણ સંસ્થાએ જણાવ્યું છે કે, અમેરિકા, કેનેડા, યુરોપ અને ઓસ્ટ્રેલિયાના મંદિરો તો પહેલા જ બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ભારત અને આફ્રિકાના સ્વામીનારાયણ મંદિર એક અઠવાડીયાની અંદર બંધ કરી દેવામાં આવશે. સ્વામીનારાયણ સંસ્થાના અમેરિકામાં 100 મંદિર છે.BAPSએ વધુમાં જણાવ્યું હતું કે, ભીડ એકઠી થતી રોકવા માટે થઈને આવો નિર્ણય લેવાયો છે, કે જો કે, શ્રદ્ધાળુની ભાવનાને ધ્યાને રાખી દરેક મંદિરની વેબસાઈટ પર દરરોજ દર્શન કરવા મળશે. સંસ્થાનું કહેવું છે કે, સમગ્ર દુનિયાના શ્રદ્ધાળુંઓને આધ્યાત્મિક જ્ઞાન આપવું પણ એટલુ જ જરૂરી છે.
Related Posts
SMC Prohi Raid…ICM NEWS
SMC Prohi Raid : Date :- 16,17/07/2023 Case Info :- Godawn Raid (Possession) Place of Raid: – Shree…
*ભાદરવી પૂનમના મેળા માટે 5 હજાર ઉપર પોલીસકર્મીઓ સાથે વહીવટી તંત્ર સજ્જ*
*ભાદરવી પૂનમના મેળા માટે 5 હજાર ઉપર પોલીસકર્મીઓ સાથે વહીવટી તંત્ર સજ્જ* અંબાજી, સંજીવ રાજપૂત: યાત્રાધામ અંબાજીમાં ૧૨ થી…
22 અને 23 એપ્રિલે ગુજરાત અને તમિલનાડુના ખેલાડીઓ વચ્ચે ‘ચેલેન્જર્સ ટ્રોફી’ સ્પર્ધા યોજાશે* *જીએનએ ગાંધીનગર: ગુજરાત અને તમિલનાડુ રાજ્ય વચ્ચેના…
