બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોતમ સ્વામીનારાયણ સંસ્થાએ જણાવ્યું છે કે, અમેરિકા, કેનેડા, યુરોપ અને ઓસ્ટ્રેલિયાના મંદિરો તો પહેલા જ બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ભારત અને આફ્રિકાના સ્વામીનારાયણ મંદિર એક અઠવાડીયાની અંદર બંધ કરી દેવામાં આવશે. સ્વામીનારાયણ સંસ્થાના અમેરિકામાં 100 મંદિર છે.BAPSએ વધુમાં જણાવ્યું હતું કે, ભીડ એકઠી થતી રોકવા માટે થઈને આવો નિર્ણય લેવાયો છે, કે જો કે, શ્રદ્ધાળુની ભાવનાને ધ્યાને રાખી દરેક મંદિરની વેબસાઈટ પર દરરોજ દર્શન કરવા મળશે. સંસ્થાનું કહેવું છે કે, સમગ્ર દુનિયાના શ્રદ્ધાળુંઓને આધ્યાત્મિક જ્ઞાન આપવું પણ એટલુ જ જરૂરી છે.
Related Posts
અમદાવાદમાં દેશભરના 150 કલાકારો સાથે ચાર દિવસીય ધી આર્ટ ફેરનું આયોજન કરવામાં આવશે જીએનએ અમદાવાદ: અમદાવાદમાં 15 ડિસેમ્બરથી ચાર…
⭕ *ગુજરાતમાં નવા 915 પોઝિટિવ કેસ નોંધાયા,14 લોકોનાં મોત ,749 લોકો ડિસ્ચાર્જ*
⭕ *24 કલાકમાં સુરત 291,અમદાવાદ 167,વડોદરા 76,ભાવનગર 45,સુરેન્દ્રનગર 31,ભરૂચ 28,ગાંધીનગર 26,જૂનાગઢ 25,રાજકોટ 24,બનાસકાંઠા-મહેસાણા 21,દાહોદ 19,જામનગર 18,ખેડા 15,વલસાડ 14,આણંદ-નવસારી 10,મહીસાગર-પાટણ 9,પંચમહાલ-સાબરકાંઠા…
કચ્છના ઉદ્યોગોનું સંગઠન એવા ફોકીઆ દ્વારા કચ્છના દરેક તાલુકામાં ઓક્સિજન કનસન્ટ્રેટર આપવાનું કરાયું આયોજન..
કચ્છના ઉદ્યોગોનું સંગઠન એવા ફોકીઆ દ્વારા કચ્છના દરેક તાલુકામાં ઓક્સિજન કનસન્ટ્રેટર આપવાનું કરાયું આયોજન.. કચ્છ: ભયંકર વૈશ્વિક મહામારી તરીકે ઝડપથી…
