બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોતમ સ્વામીનારાયણ સંસ્થાએ જણાવ્યું છે કે, અમેરિકા, કેનેડા, યુરોપ અને ઓસ્ટ્રેલિયાના મંદિરો તો પહેલા જ બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ભારત અને આફ્રિકાના સ્વામીનારાયણ મંદિર એક અઠવાડીયાની અંદર બંધ કરી દેવામાં આવશે. સ્વામીનારાયણ સંસ્થાના અમેરિકામાં 100 મંદિર છે.BAPSએ વધુમાં જણાવ્યું હતું કે, ભીડ એકઠી થતી રોકવા માટે થઈને આવો નિર્ણય લેવાયો છે, કે જો કે, શ્રદ્ધાળુની ભાવનાને ધ્યાને રાખી દરેક મંદિરની વેબસાઈટ પર દરરોજ દર્શન કરવા મળશે. સંસ્થાનું કહેવું છે કે, સમગ્ર દુનિયાના શ્રદ્ધાળુંઓને આધ્યાત્મિક જ્ઞાન આપવું પણ એટલુ જ જરૂરી છે.
Related Posts
અમદાવાદમાં ST બસનો ચાલક બસમાંથી 52 બોટલ બિયરનો જથ્થો પકડાયો
અમદાવાદમાં ST બસનો ચાલક દારૂના જથ્થા સાથે પકડાયો પાલડી પોલીસે બાતમી ના આધારે ST બસમાં કરી હતી તપાસ ST બસમાંથી…
કરજણ ડેમમાં ઉપરવાસનાં વરસાદ બંધ થતા કરજણ ડેમમાં પાણીની આવક ઘટી. કરજણ ડેમમાં હાલ 35. 48 % પાણી બચ્યું છે કરજણ ડેમ 64. 52% ખાલી થયો.
ખેડૂતો ની જરૂરિયાત પ્રમાણે ડાબા, જમણા કાંઠાની નહેરમાં તથા હાઈડ્રોપાવર મળી કુલ 565 પાણી છોડાયું. રાજપીપળા, તા.7 છેલ્લા ત્રણ દિવસથી…
મુખ્ય સમાચાર. – કલ્પેશ મોદી.
અફઘાનિસ્તાનમાં આતંકી હુમલોઃ કાર બોમ્બ વિસ્ફોટમાં 8નાં મોત, 30 ઇજાગ્રસ્ત. 🚂🚂કચ્છ : ગુડ્ઝ ટ્રેનના કન્ટેનરમાં લાગી આગ. ભચાઉના ચિરઈ ગામ…
