બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોતમ સ્વામીનારાયણ સંસ્થાએ જણાવ્યું છે કે, અમેરિકા, કેનેડા, યુરોપ અને ઓસ્ટ્રેલિયાના મંદિરો તો પહેલા જ બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ભારત અને આફ્રિકાના સ્વામીનારાયણ મંદિર એક અઠવાડીયાની અંદર બંધ કરી દેવામાં આવશે. સ્વામીનારાયણ સંસ્થાના અમેરિકામાં 100 મંદિર છે.BAPSએ વધુમાં જણાવ્યું હતું કે, ભીડ એકઠી થતી રોકવા માટે થઈને આવો નિર્ણય લેવાયો છે, કે જો કે, શ્રદ્ધાળુની ભાવનાને ધ્યાને રાખી દરેક મંદિરની વેબસાઈટ પર દરરોજ દર્શન કરવા મળશે. સંસ્થાનું કહેવું છે કે, સમગ્ર દુનિયાના શ્રદ્ધાળુંઓને આધ્યાત્મિક જ્ઞાન આપવું પણ એટલુ જ જરૂરી છે.
Related Posts
પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નું કોરોનમાં મોત થતાં નર્મદા પોલીસ દ્વારા 25લાખની સહાય આપી
નર્મદાના ડેડીયાપાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ નું કોરોનમાં મોત થતાં નર્મદા પોલીસ દ્વારા 25લાખની સહાય આપી નર્મદા પોલીસ…
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સ્થિતિ ચિંતાજનક
બ્રેકીંગ ન્યૂઝ નર્મદા ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સ્થિતિ ચિંતાજનક આ વર્ષે નર્મદા ડેમ 138.68 મીટર ફૂલ ભરાવાની શક્યતા નહીવત!…
આઝાદી અમૃત મહોત્સવ પર્વ નિમિત્તે રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ ઉજવણી ના પ્રદર્શન નું ઉદઘાટન નિયામકશ્રી, ગ્રંથાલય ડો.પંકજ કે. ગોસ્વામી દ્વારા ખુલ્લુ મુકવામાં આવ્યુ..
સરકારી જિલ્લા પુસ્તકાલયવસ્ત્રાપુર, અમદાવાદ ખાતેઆઝાદી અમૃત મહોત્સવ પર્વનિમિત્તે રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ ઉજવણી ના પ્રદર્શન નું ઉદઘાટનનિયામકશ્રી, ગ્રંથાલય ડો.પંકજ કે. ગોસ્વામી…
