અમદાવાદના ઓઢવની ઘટના રાષ્ટીઁય પક્ષી મોરને રખડતા શ્વાનોએ ક્રૂરતાપૂર્વક હુમલો કયોઁ.

અમદાવાદના ઓઢવની ઘટના રાષ્ટીઁય પક્ષી મોરને રખડતા શ્વાનોએ ક્રૂરતાપૂર્વક હુમલો કયોઁ. ચાર જેટલા શ્ર્વાનોએ કરેલ હુમલામા ઘાયલ મોરને શ્ર્વાનોથી બચાવી…

*સુરત : ડાયમંડ ઉદ્યોગમાં સૌથી વધુ કોરોનાવાઈરસ કેસ નોંધાતા.આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ કતારગામ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા.

*સુરત : ડાયમંડ ઉદ્યોગમાં સૌથી વધુ કોરોનાવાઈરસ કેસ નોંધાતા.આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ કતારગામ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા. મનપા કમિશનર બંછાનિધિ પાણી…

⭕ *ગુજરાતમાં નવા 675 પોઝિટિવ કેસ નોંધાયા,21 લોકોનાં મોત ,368 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *24 કલાકમાં અમદાવાદ 215,સુરત 201,વડોદરા 57,નવસારી 24,જામનગર 18,ગાંધીનગર 16,રાજકોટ-ભરૂચ-વલસાડ 15,બનાસકાંઠા-સુરેન્દ્રનગર 12,મહેસાણા 10,ખેડા-ભાવનગર 9,આણંદ 8,જૂનાગઢ 7,પંચમહાલ-સાબરકાંઠા 5,મોરબી 4,અરવલ્લી-કચ્છ-અમરેલી 3,પાટણ-મહીસાગર-બોટાદ-દાહોદ-છોટાઉદેપુર 2,નર્મદા-ગીર…

*મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ત્રીજી બેઠક સંપન્ન*

*પિરોટન ટાપૂને નેચર રિલેટેડ એકટીવીટીઝ માટેનું પ્રવાસન આકર્ષક કેન્દ્ર બનાવાશે*:- ….. *બેટ દ્વારકાના વિકાસ માટે બેટ દ્વારકા આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની…

મુખ્ય સમાચાર. – ભાવિની નાયક.

યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ. કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ લેવાયો આ નિર્ણય. હવે પછીની તારીખો જાહેર કરાશે. ………………….. અનલોક…

અમદાવાદના ખોખરા સકઁલના રાધે મોલની ઘટના

અનુપમ પાસે બુચેશ્ર્વર મહાદેવ સકુંલ પાસે રહેતો ઘનશ્યામ મોયઁ નામ ના ૨૪ વષઁ નો યુવાન મોબાઈલ મા પબજી રમી રહ્યો…

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મંદિર ના 11 સંતો સંક્રમિત.મંદિર સેનેટાઈઝર કરી હાલ પૂરતું બંધ કરાયું.

સ્વામિનારાયણ ગાદી સંસ્થામાં કોરોનાનું સંક્રમણ, તમામ 11 સંતો સારવાર હેઠળ. અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાના સંતો પણ હવે…

■ *સોશ્યલ મીડિયાના કાર્યકર્તાઓ જોગ સૂચના* ■

■ *સોશ્યલ મીડિયાના કાર્યકર્તાઓ જોગ સૂચના* ■ *નમસ્કાર… કાર્યકર્તા મિત્રો..* *રાજકોટ જિલ્લા ભાજપ આઈ.ટી.સોશ્યલ મીડિયાના સંયોજકશ્રી હિરેનભાઈ જોશીની એક તમામ…

*મુંબઇઃ આ વર્ષે નહીં થાય લાલબાગચા રાજાના દર્શન, કોરોના મહામારીને ધ્યાનમાં લઇને ગણેશોત્સવ ન મનાવવા લીધો નિર્ણય*

*મુંબઇઃ આ વર્ષે નહીં થાય લાલબાગચા રાજાના દર્શન, લાલબાગચા રાજા ગણેશોત્સવ મંડળે કોરોના મહામારીને ધ્યાનમાં લઇને ગણેશોત્સવ ન મનાવવા લીધો…

આરોગ્ય એપ્લિકેશનમાં આવી ટેક્નિકલ ખામી. આરોગ્યસેતુ એપમાં નથી થઈ રહ્યુ લોગ ઈન.

આરોગ્ય એપ્લિકેશનમાં આવી ટેક્નિકલ ખામી આરોગ્ય સેતુ એપમાં નથી થઈ રહ્યુ લોગ ઈન OTP વેરિફિકેશન બાદ પણ નથી ખુલી રહી…