અમદાવાદ શિવરંજની પાસે બની ઘટના. કાર ચાલકે શ્રમજીવી પરિવારને અડફેટે લઈ કર્યો અકસ્માત.

અમદાવાદ અમદાવાદ શિવરંજની પાસે બની ઘટના. કાર ચાલકે શ્રમજીવી પરિવારને અડફેટે લઈ કર્યો અકસ્માત. અમદાવાદના શિવરંજની પાસે મોડી રાત્રે કાર…

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સને સતત સાતમાં વર્ષે દેશની શ્રેષ્ઠ કોમર્સ કોલેજોમાં સ્થાન મળ્યું છે.

કઠોર પરિશ્રમ તથા શુભ આશયથીપ્રગતી તથા સિધ્ધી પ્રાપ્ત થાય છે : સંજય વકીલગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સને…

અમદાવાદ જિલ્લામાં ૧૫૦૦ આંગણવાડીના ૩થી૬ વર્ષના બાળકોને ૯૮,૨૧૪ ગણવેશનું વિતરણ કરાયુ

*અમદાવાદ જિલ્લામાં ૧૫૦૦ આંગણવાડીના ૩થી૬ વર્ષના બાળકોને ૯૮,૨૧૪ ગણવેશનું વિતરણ કરાયુ* અમદાવાદ: રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજયની…

વૃક્ષારોપણ ના પોગ્રામ માં મ્યુનિસિપલ કાઉન્સિલરો જાણીતા અગ્રણી સંગઠનના પ્રમુખ મહામંત્રી ને આખી સંગઠની હાજર રહી ને મોટાં પ્રમાણમાં વુક્ષો વાવ્યા

આજરોજ સ્ટેડીયમ વોડ માં 🌴🌲🌳વૃક્ષારોપણ ના પોગ્રામ માં મ્યુનિસિપલ કાઉન્સિલરો જાણીતા અગ્રણી સંગઠનના પ્રમુખ મહામંત્રી ને આખી સંગઠની ટીમ👫👫👫 હાજર…

વીજળી પડવાથી 18 ઘેટાં બકરાના મોત

કચ્છ: વીજળી પડવાથી 18 ઘેટાં બકરાના મોત ભચાઉના કંથકોટમાં વીજળી પડવાથી 18 ઘેટાં બકરાના મોત ગામના રબારીવાસ વિસ્તારમાં ત્રાટકી હતી…

  ગુજરાતસરકાર દ્રારા ભારતના બંધારણ અને ગુજરાત પંચાયતઅધિનિયમોનો ભંગ થતાઆદિવાસી સંગઠનોનું ધરણા પ્રદશૅન

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા          નર્મદાના ગામોને સ્વતંત્ર ગ્રામ પંચાયત નો દરજ્જો આપવાની માંગ સામે       …

નૌકા વિહાર કરતા પ્રવાસીઓને મગર કોઈ નુકશાન ન પહોંચાડે માટે હાલ
વનવિભાગ દ્વારા મગર પકડવા માટે 70 જેટલા પાંજરા મુકાયા

સ્ટેચ્યુ પર આવતા પ્રવાસીઓ માટે તળાવ નંબર 3 મા નૌકા વિહાર કરતા પ્રવાસીઓને મગર કોઈ નુકશાન ન પહોંચાડે માટે હાલવનવિભાગ…

સિંગરવા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડાયાલિસીસ કેન્દ્ર શરૂ

*સિંગરવા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડાયાલિસીસ કેન્દ્ર શરૂ*……………….*C.H.C.માં ત્રણ એચ.ડી. ડાયાલિસીસ મશીન કાર્યાન્વિત કરાયા*……………….*ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ(GDP) હેઠળ રાજ્યમાં 53 કેન્દ્રો કાર્યરત*……………….ઈન્સ્ટીટ્યૂટ…

અમદાવાદના નરોડા હંસપુરા સ્મશાન તોડવા આવતા સ્થાનિકો દવારા કરવામાં આવ્યો વિરોધ.

અમદાવાદના નરોડા હંસપુરા સ્મશાન તોડવા આવતા સ્થાનિકો દવારા કરવામાં આવ્યો વિરોધ.વિરોધના પગલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત.એ.એમ.સી દ્વારા કોઈપણ જાતની નોટિસ નહીં…

શાળાઓમા વેક્સિનેશન સેન્ટરને તાળા..

શાળાઓમા વેક્સિનેશન સેન્ટરને તાળા..અનેક સ્કુલોમા વેક્સિનેશન બંધ છે લોકો પાછા જાય છેઆંબલી પ્રાથમિક શાળા પર વેક્સિન સેન્ટર પર તાળા