કુલ 125 જેટલા પરિવારને સવાર અને સાંજનું વિના મુલ્યે ભોજન પૂરું પાડતા બકૅ ફાઉન્ડેશન પરિવાર

રાજપીપલામા કોરોના સંક્રમિત થયેલા કુલ 125 જેટલા પરિવારને સવાર અને સાંજનું વિના મુલ્યે ભોજન પૂરું પાડતા બકૅ ફાઉન્ડેશન પરિવાર કોરોના…

અમદાવાદ માં આવશ્યક સેવાઓ સાથે લેવાયા અમુક નિર્ણય.

શહેરમાં પાંચમી મે સુધી આ સેવાઓ બંધ રહેશે અમદાવાદમાં પણ કોરોનાને કારણે લોકોમાં ભય ફેલાયો છે. રોજ કોરોનાથી થતાં મોતને…

સુરત શહેરમાં ગણતરીના કલાકો સુધી ચાલે એટલું જ ઓક્સિજન છે

સુરત શહેરમાં ગણતરીના કલાકો સુધી ચાલે એટલું જ ઓક્સિજન છે. જેથી કોરોના સંક્રમિત દર્દીઓ ભગવાન ભરોસે મુકાયા છે. સુરત નવી…

ઓક્સિજનની અછતને પગલે AMC ના ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટની કામગીરી

*BIG BREAKING EXCLUSIVE ઓક્સિજનની અછતને પગલે AMC ના ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટની કામગીરી2 દિવસમા કામ પુર્ણ કરી દેવાશે80 લાખના ખર્ચે તૈયાર…

GMDCની ધન્વન્તરી હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન

GMDCની ધન્વન્તરી હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન મોટે ઉપાડે કરાયેલી જાહેરાતો બાદ હજુ પણ પરિસ્થિતિ જેમની તેમ 900 બેડની ધન્વન્તરી હોસ્પિટલ…

એશિયાના અનેક વિકાસશીલ દેશ કોરોના સાથે જંગનુ સૌથી મોટુ હથિયાર એટલે વૈક્સીન માટે બીજા દેશો પર નિર્ભર છે. એવામાં ભારતે એક નહી પરંતુ બે વેક્સીનની સાથે પોતાનુ વેક્સીનેશન અભિયાન શરૂ કર્યુ હતુ.

દુનિયા ખાસ કરીને એશિયાના અનેક વિકાસશેલે દેશ કોરોના સાથે જંગનુ સૌથી મોટુ હથિયાર એટલે વૈક્સીન માટે બીજા દેશો પર નિર્ભર…

અમદાવાદ મહાનગરપાલિકાની મોટી જાહેરાત

અમદાવાદ મહાનગરપાલિકાની મોટી જાહેરાતખાનગી વાહનમાં આવતા દર્દીને દાખલ કરાશેઅગાઉ 108ના દર્દીને જ કરાતા હતા દાખલહોસ્પિટલમાં જગ્યા હશે તો ના નહીં…

ભાજપ ના પીઢ આગેવાન એવા દત્તાજી ચિરંદાસ ને કોરોના ભરખી ગયો

ગુજરાત ના પદેશ ભાજપ ના આમંત્રિત કારોબારી સભ્ય અને પદેશ ભાજપ ના પીઢ આગેવાન એવા દત્તાજી ચિરંદાસ ને કોરોના ભરખી…

શબ ને અગ્નિદાહ આપવા માટે પણ મારવા પડી રહ્યા છે વલખા

અમદાવાદ ના ખોખરા મા કોવિડ મા મૃત્યુ પામેલ એક પરિવાર મા શબ ને અગ્નિદાહ આપવા માટે પણ મારવા પડી રહ્યા…

રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૪૮ દરદીઓને આજે રજા અપાઇ

નર્મદા જિલ્લામાં આજે સહિત કુલ-૪૦ પોઝિટિવ કેસ નોંધાયા કૂલ કેસ 3046 નોંધાયા રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૪૮ દરદીઓને આજે…