જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન, ગુજરાત પ્રદેશ “જનસંખ્યા નિયંત્રિત કાનૂન” બનાવીને સમગ્ર દેશમાં એક સમાન રીતે લાગુ કરવા કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરવા “ધ્વજ પ્રણામ તથા પ્રતિજ્ઞા દિવસ” ની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરાયુ.

જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશન, ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર ભારત દેશની સાથે સાથે સમગ્ર ગુજરાતના વિવિધ ૨૦ જિલ્લા મથકો ઉપર ગુજરાત પ્રદેશ…

નર્મદા બ્રેકિંગ : આજે નર્મદામા 06 પોઝિટિવ કેસ આવ્યા. આજે સાજા થયેલ13 દર્દીઓ સાજા થતા રજા અપાઈ

નર્મદા બ્રેકિંગ : આજે નર્મદામા 06 પોઝિટિવ કેસ આવ્યા. આજે સાજા થયેલ13 દર્દીઓ સાજા થતા રજા અપાઈ પોઝિટિ કૂલ કેસ…

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ ટૂંકાયો…. અમિત શાહ આજે સાંજે દિલ્હી જવા રવાના થશે..

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ ટૂંકાયો…. અમિત શાહ આજે સાંજે દિલ્હી જવા રવાના થશે.. આજ સાંજે 5 થી…

રાજપીપળા ગાર્ડન પાસે ફટાકડાના વેચાણ સામે પ્રતિબંધ હોવા છતાં ફટાકડા નું વેચાણ કરતા વેપારીઓ સામે પોલીસની લાલ આંખ. બે વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી.

રાજપીપળા, તા. 13 રાજપીપળા ગાર્ડન પાસે ફટાકડાના વેચાણ સામે પ્રતિબંધ હોવા છતાં દુકાનમાં ફટાકડા રાખતા બે વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી…

નર્મદા જિલ્લામાં કાળીચૌદસ તાંત્રિકવિધિના ધાર્મિક કાર્યક્રમનું વિશેષ મહત્વ. બુરી નજર, કકળાટનો ત્યાગ કરવા સ્મશાનોમાં કરાય છે ખાસ વિધિ.

કાળી ચૌદશના રોજ કાળિયા ભૂત મંદિરે કાળી ધજા ચડાવવાય છે. અને સિગારેટ ધરાવાય છે. રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કાળી ચૌદશની…

કુમકુમ મંદિર દ્રારા ધનતેરસના દિવસે ર૦૧ સુવર્ણના ફૂલોથી ભગવાન ઉપર અભિષેક કરવામાં આવ્યો.

કુમકુમ મંદિર દ્રારા ધનતેરસના દિવસે ર૦૧ સુવર્ણના ફૂલોથી ભગવાન ઉપર અભિષેક કરવામાં આવ્યો. તા. ૧૩ શુક્રવાર – ધનતેરસ હોવાથી શ્રી…

પ્રદૂષણ ફેલાવતા ફટાકડા ફોડવા પર મૂકાયેલા પ્રતિબંધથી નર્મદા જિલ્લામાં વેચાણકર્તાઓમાં ચિંતાનું મોજુ.

માત્ર 2 કલાક જ ફટાકડા ફોડવાની પરવાનગી થી રાજપીપળાવાસીઓ ચિંતીત. ચીનના ફટાકડા પર પ્રતિબંધ છે, સહકારી મંડળીઓએના ફટાકડા તમિલનાડુ થી…

તિલકવાડા તરફ વકીલની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરનાર શખ્સ વિરૂદ્ધ કાર્યવાહી કરવા નર્મદા બાર એસોસિએશનના જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત.

રાજપીપળા,તા.11 નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સાવલી ગામ ના મુકેશ ના ભાઈ તડવી વિરુદ્ધ નર્મદા જિલ્લાના બાર એસોસિએશને જિલ્લા પોલીસ ઘોડાને…